બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / self lockdown in Gujarat mehsana unjha market for covid 19
Gayatri
Last Updated: 04:34 PM, 18 July 2020
ગુજરાતમાં કોરોનાની મહામારી ઓછુ થવાની નામ નથી લઈ રહી ત્યારે હવે સરકાર લોકડાઉન આપે કે ન આપે પણ પ્રજા જાતે જ સેલ્ફ લોકડાઉન પાળી રહી છે. ભરૂચ સહિત ગુજરાતમાં ઘણા જિલ્લામાં આ પહેલા પણ આ રીતનું લોકડાઉન યોજાયું હતુ ત્યારે હવે ફરીથી એકવાર ઉંઝામાં લોકડાઉનની ઘટના સામે આવી છે.
20 થી 27 તારીખ સુધી તમામ બજાર બંધ રહેશે
મહેસાણા અને ઊંઝામાં વેપારી એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. મહેસાણાના ઊંઝામાં તમામ બજાર સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. 20 થી 27 તારીખ સુધી તમામ બજાર બંધ રાખવાની વેપારીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે
કોરોનાના વધતા જતા કેસને બજારો બંધ રહેશે
કોરોનાના વધી રહેલા કેસને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં અનલૉક બાદથી કોરોનાના સંક્રમણની ગતિ વધી છે અને દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક બાદ 13 જુલાઇના રોજ ગુજરાતમાં પ્રથમ વખત 902 કેસ નોંધાયા હતા. તો 14 જુલાઇના રોજ 915 કેસ નોંધાયા હતા. 15 જુલાઇના રોજ 925 કેસ નોંધાયા હતા. તો ગઇકાલ 16 જુલાઇ 919 કેસ અને આજે 949 કેસ નોંધાતા લોકોમાં ચિંતા વધી રહી છે.
રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કેસની વિગત
જિલ્લા | કુલ | સાજા થયા | મૃત્યુ | એક્ટિવ કેસ |
અમદાવાદ | 23964 | 18688 | 1539 | 3737 |
સુરત | 9141 | 6080 | 242 | 2819 |
વડોદરા | 3430 | 2693 | 55 | 682 |
ગાંધીનગર | 1033 | 706 | 37 | 290 |
ભાવનગર | 842 | 253 | 17 | 572 |
બનાસકાંઠા | 405 | 316 | 15 | 74 |
આણંદ | 343 | 303 | 13 | 27 |
રાજકોટ | 876 | 276 | 18 | 582 |
અરવલ્લી | 302 | 251 | 26 | 25 |
મહેસાણા | 523 | 231 | 14 | 278 |
પંચમહાલ | 279 | 209 | 16 | 54 |
બોટાદ | 139 | 87 | 3 | 49 |
મહીસાગર | 200 | 144 | 2 | 54 |
ખેડા | 408 | 242 | 14 | 152 |
પાટણ | 327 | 235 | 20 | 72 |
જામનગર | 421 | 204 | 7 | 210 |
ભરૂચ | 548 | 307 | 11 | 230 |
સાબરકાંઠા | 295 | 189 | 8 | 98 |
ગીર સોમનાથ | 168 | 53 | 1 | 114 |
દાહોદ | 214 | 58 | 2 | 154 |
છોટા ઉદેપુર | 92 | 59 | 2 | 31 |
કચ્છ | 299 | 176 | 7 | 116 |
નર્મદા | 122 | 91 | 0 | 31 |
દેવભૂમિ દ્વારકા | 30 | 25 | 2 | 3 |
વલસાડ | 366 | 137 | 5 | 224 |
નવસારી | 328 | 180 | 3 | 145 |
જૂનાગઢ | 498 | 302 | 7 | 189 |
પોરબંદર | 30 | 22 | 2 | 6 |
સુરેન્દ્રનગર | 413 | 155 | 8 | 250 |
મોરબી | 124 | 63 | 3 | 58 |
તાપી | 58 | 39 | 0 | 19 |
ડાંગ | 7 | 4 | 0 | 3 |
અમરેલી | 203 | 95 | 8 | 100 |
અન્ય રાજ્ય | 88 | 71 | 1 | 16 |
TOTAL | 46516 | 32944 | 2108 | 11464 |
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ