બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Dinesh
Last Updated: 10:13 AM, 3 February 2024
ahmedabad news: અમદાવાદનું આકર્ષણ વધારતું સાબરમતી રિવરફ્રન્ટ જાણે સ્યુસાઇડ પોઇન્ટ બન્યું હોય તેવું જણાઈ રહ્યું છે. વર્ષ 2023માં 181 લોકોએ નદીમાં પડતું મૂકીને આપઘાત કર્યો.જેમાં સૌથી વધુ પુરુષોએ આપઘાત કર્યા હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આખરે શુ એવા નકારાત્મક કારણો છે જેનાથી રિવરફ્રન્ટ સ્યુસાઇડ પોઇન્ટ બની રહ્યો છે.
181ના મોત થયા
સાબરમતી રિવરફ્રન્ટમાં વર્ષ 2023માં 205 લોકોએ ઝપલાવ્યું જેમાંથી 181ના મોત અને 24 લોકોને બચાવાયા છે. વર્ષ 2022 કરતા 2023માં મોતનો આંકડો વધ્યો છે. અમદાવાદની ઓળખ સમાન સાબરમતી રિવરફ્રન્ટ જાણે સ્યુસાઇડ પોઇન્ટ બની રહ્યો હોય તેમ આપઘાતની ઘટનાઓ સામે આવી છે. અમદાવાદની શોભા વધારતા રિવરફ્રન્ટનો ઉપયોગ કેટલાક લોકો સ્યુસાઇડ માટે કરતા હોય તેમ આ આંકડા પરથી જણાય છે. પહેલા બ્રિજ પરથી સ્યુસાઇડ કરતા હતા, પણ બ્રિજ પર જાળી મુકતા હવે વોક વેનો ઉપયોગ આપઘાત માટે થઈ રહ્યો છે.
મોતની છલાંગ
2023ના વર્ષેમાં 205 લોકોએ મોતની છલાંગ લગાવી હતી. જેમાંથી 148 પુરુષ, 31 મહિલા અને 2 બાળકો સહિત 181 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 12 પુરુષ, 11 મહિલા અને 1 બાળકનો જીવ બચાવ્યો છે. આ આંકડાઓ પરથી કઈ શકાય કે, દર 3 દિવસે 1 વ્યક્તિ રિવરફ્રન્ટથી નદીમાં પડતું મૂકીને જિંદગીનો અંત લાવે છે.
વાંચવા જેવું: ગુજરાતમાં ડબલ સિઝન વાળી હવામાન વિભાગની આગાહી, જાણો આવનાર 5 દિવસ કેવું રહેશે તાપમાન
રિવરફ્રન્ટ સ્યુસાઈડ પોઇન્ટ ?
મહત્વનું છે કે, માનસિક તણાવ, પ્રેમ સંબંધ, ઘરેથી ઠપકો મળવો, નોકરીથી હતાશ જેવા અનેક કારણો ને લીધે લોકો સ્યુસાઇડ કરતા હોવાનું સામે આવ્યું છે. રિવરફ્રન્ટના સ્યુસાઇડ કરેલા વ્યક્તિના બચાવ માટે ફાયરની 1 ટિમ અને 1 બોટ છે. પોલીસ અને ફાયર બ્રિગેડની રિવરફ્રન્ટ રેસ્ક્યુ ટીમ સતત પેટ્રોલીંગ કરે છે. જેના કારણે અનેક લોકોને ફાયરની રેસ્ક્યુ ટીમ જીવ બચાવ્યા છે. છેલ્લા 2 વર્ષમાં આપઘાતના આંકડા જે રીતે વધી રહ્યા છે તેને જોતા હવે રિવરફ્રન્ટ સ્યુસાઈડ પોઇન્ટ બની ગયું હોય તેવું જણાઈ રહ્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army