નિવેદન / 'વધામણાના તાયફા માટે સરકારે નર્મદા ડેમ ઓવરફ્લો કર્યો..' શક્તિસિંહના પ્રહાર, સરકારે આપ્યો વેગવંતો જવાબ

Rushikesh Patel reaction to Shaktisinh statement regarding Narmada dam overflow has come to light

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહએ સરકાર પર આકરા પ્રહાર કર્યો છે કે, એક અઠવાડિયાથી ડેમમાં પાણી વધી રહ્યું હતુ જો પાણી છોડવામાં આવ્યું હોત તો આ સ્થિતિ ન સર્જાઈ હોત

બ્રેકિંગ ન્યૂઝ