બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Shalin
Last Updated: 04:58 PM, 16 July 2020
તેણે લખ્યું હતું કે માનનીય અમિત શાહ સર, હું સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેંડ રેહા ચક્રવર્તી છું. હવે સુશાંતના નિધનને 1 મહિના ઉપર વીતી ગયો છે. મને સરકારમાં સંપૂર્ણ વિશ્વાસ છે પરંતુ ન્યાયિક પ્રક્રિયા માટે હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ મુદ્દે CBI દ્વારા ઈન્કવાયરી કરવામાં આવે. મારે ફક્ત એટલું સમજવું છે કે કયા દબાણ હેઠળ સુશાંતે આ પગલું ભરવું પડ્યું. આપની વિશ્વાસુ, રેહા ચક્રવર્તી.
Respected @AmitShah sir ,
— Rhea Chakraborty (@Tweet2Rhea) July 16, 2020
I’m sushants Singh Rajputs girlfriend Rhea chakraborty,it is now over a month since his sudden demise
I have complete faith in the government, however in the interest of justice , I request you with folded hands to initiate a CBI enquiry..part 1 ..
Part 2.. I request you with folded hands to initiate a CBI enquiry into this matter . I only want to understand what pressures , prompted Sushant to take this step.
— Rhea Chakraborty (@Tweet2Rhea) July 16, 2020
Yours sincerely #satyamevajayate @AmitShah sir
નોંધનીય છે કે આજે રેહા ચક્રવર્તીએ તેની ઉપર સોશ્યલ મીડિયાના માધ્યમથી જે નફરત ફેલાવામાં આવી રહી છે તે મુદ્દે પોસ્ટ મૂકી હતી જેમાં તેને હત્યા અને બળાત્કારની ધમકી આપવામાં આવી રહી હતી. તેણે કહ્યું હતું કે આ ગુનાખોરી છે અને કોઈ વ્યક્તિ આ પ્રકારનું વેરઝેર સહન ન કરવું જોઈએ.
જન અધિકાર પાર્ટીના પ્રેસિડેન્ટ પપ્પુ યાદવે અમિત શાહને અરજ કરી હતી કે એક્ટરના મોતની તપાસ થાય અને CBI કેસની તપાસ કરે, ત્યારે હવે અમિત શાહ તરફથી પપ્પુ યાદવને જવાબ આવ્યો છે.
પપ્પુ યાદવે અમિત શાહને ટ્વિટ કરીને કહ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં CBI તપાસ થવી જ જોઇએ, તે્યારે અમિત શાહ તરફથી આવેલા જવાબમાં લખ્યુ છે કે, 16 જૂનના દિવસે તમારી ટ્વિટ મળી હતી અને તમારી માંગણીને અમે ધ્યાન પર લીધી છે અને આગળ મંત્રાલયમાં તમારી આ માંગણીને લઇ જવામાં આવશે. બાદમાં પપ્પુ યાદવે આ પત્રને ટ્વિટ કરીને કહ્યું છે કે અમિતજી આ ખૂબ જ જરૂરી કાર્યવાહી છે મહેરબાની કરીને તેને ટાળશો નહી.
अमित शाह जी आप चाहें तो एक मिनट में सुशांत मामले की CBI जांच हो सकती है। इसे टालें नहीं!
— Sewak Pappu Yadav (@pappuyadavjapl) July 14, 2020
बिहार के गौरव फ़िल्म अभिनेता सुशांत सिंह राजपूत जी की संदिग्ध मृत्यु की CBI जांच के लिए केंद्रीय गृह मंत्री जी को पत्र लिख आग्रह किया था।
उन्होंने कार्रवाई के लिए पत्र अग्रसारित कर दिया है। pic.twitter.com/MWsFBFNN8p
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ