બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / રાજકોટ / Rajkot's PSI Hardev Singh Raizada's big scam: Lakhs of rupees extorted from jewellers
Priyakant
Last Updated: 12:49 PM, 6 September 2023
રાજકોટના PSI નું સુરતમાં કારસ્તાન સામે આવ્યું છે. વિગતો મુજબ PSIએ ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થયા બાદ જ્વેલર્સ પાસેથી રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે. આ તરફ હવે જ્વેલર્સે ભક્તિનગર પોલીસ સ્ટેશનના PSI સામે સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. જેને લઈ હવે પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
રાજકોટમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના PSI હરદેવસિંહ રાયજાદાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, PSI હરદેવસિંહ રાયજાદા સામે ગંભીર આરોપો થયા છે. આરોપો મુજબ આંગડિયા અને બાતમીદારના નામે જ્વેલર્સ પાસેથી PSIએ રૂપિયા 2 લાખ 25 હજાર પડાવ્યા હોવાનું કહેવામાં આવ્યું છે.
શું છે સમગ્ર મામલો ?
આરોપો મુજબ રાજકોટમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના PSI હરદેવસિંહ રાયજાદા અને સુરતના એક જવેલર્સ સાથે મિત્રતા થઈ હતી. જોકે હવે જ્વેલર્સને ઇન્સ્ટાગ્રામ પર PSI સાથેની મિત્રતા ભારે પડી છે. આરોપો મુજબ ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા થયા બાદ રાજકોટના PSIએ આંગડિયા અને બાતમીદારના નામે જવેલર્સ પાસેથી રૂપિયા પડાવ્યા હતા.
તો શું PSIએ 2.25 લાખ પડાવ્યા ?
આ તરફ ગંભીર આરોપો મુજબ PSIએ જવેલર્સ પાસેથી આંગડિયા અને બાતમીદારના નામે જવેલર્સ પાસેથી રૂ.2.25 લાખ પડાવ્યા હતા. આ તરફ PSIએ વેપારીને અડાજણની હોટલમાં મળવા બોલાવ્યો હોવાની વિગતો પણ સામે આવી છે. આ સાથે 1 કલાકની મુલાકાતમાં પોતે પ્રતિષ્ઠીત અને વગદાર હોવાનું કહી હાક જમાવી હતી. આ તરફ સમગ્ર મામલે જવેલર્સ દ્વારા સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં PSI વિરુદ્ધ અરજી કરવામાં આવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army