બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
VTV / Now there is no need of separate documents for making Aadhaar Card, PAN Card, Passport
Priyakant
Last Updated: 10:09 AM, 17 September 2023
Births and Deaths Registration Amendment Act, 2023 : જ્યારે પણ તમે કોઈ શાળા-કોલેજમાં એડમિશન લેવા અથવા આધાર કાર્ડ, પાન કાર્ડ અને પાસપોર્ટ જેવા દસ્તાવેજો બનાવવા માટે સરકારી ઓફિસમાં જાઓ છો, ત્યારે ત્યાં તમારી પાસેથી ઘણા પ્રકારના અન્ય દસ્તાવેજો પૂછવામાં આવે છે. આમાં તમારી જન્મ તારીખનો પુરાવો, સરનામાનો પુરાવો, આવક પ્રમાણપત્ર વગેરેનો સમાવેશ થાય છે. આના કારણે ઘણી વખત તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને દસ્તાવેજો તૈયાર કરવામાં ઘણો સમય લાગે છે. જોકે હવે આ સમસ્યાને ઉકેલવા માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં એક નવો કાયદો લાગુ કરવા જઈ રહી છે. જે તમને લગભગ તમામ મહત્વપૂર્ણ કાર્યો માટે પુરાવા તરીકે માત્ર જન્મ પ્રમાણપત્રનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા આપે છે.
આ કાયદો 1 ઓક્ટોબરથી લાગુ થશે
આ કાયદા માટે સંસદે ગયા ચોમાસા સત્રમાં જન્મ અને મૃત્યુ નોંધણી સુધારણા અધિનિયમ, 2023 પસાર કર્યો હતો, જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 11 ઓગસ્ટના રોજ પોતાની સંમતિ આપી હતી. નવો સંશોધિત કાયદો 1 ઓક્ટોબરથી લાગુ થવા જઈ રહ્યો છે જે શાળા અને કોલેજોમાં પ્રવેશ, ડ્રાઈવિંગ લાયસન્સ જાહેર કરવા, આધાર કાર્ડ અથવા પાસપોર્ટ બનાવવા માટે અરજી કરવા અને લગ્નની નોંધણી જેવા ઘણા કાર્યો અને સેવાઓ માટે જન્મને એક દસ્તાવેજ તરીકે બનાવશે.
કાયદાના અમલથી શું ફાયદો થશે ?
આ કાયદો રજિસ્ટર્ડ જન્મ અને મૃત્યુનો રાષ્ટ્રીય અને રાજ્ય-સ્તરનો ડેટાબેઝ બનાવવા માટે ડિજિટલ નોંધણી અને જન્મ અને મૃત્યુના પ્રમાણપત્રોના ઇલેક્ટ્રોનિક વિતરણની સુવિધા આપશે. આનાથી બાકીના ડેટાબેઝને અપડેટ કરવામાં પણ મદદ મળશે. સરકારનું કહેવું છે કે, આનાથી નાગરિકોના જન્મ અને મૃત્યુ વિશે વધુ સચોટ અને વિશ્વસનીય માહિતી મળશે. આ ઉપરાંત લોકોને વિવિધ સરકારી સેવાઓ મેળવવામાં પણ સરળતા રહેશે. સરકાર જન્મ પ્રમાણપત્રની પ્રક્રિયાને પણ સરળ બનાવી રહી છે, જેથી કરીને તેને મેળવવામાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
પ્રક્રિયા બનશે સરળ
આ કાયદો દત્તક લીધેલા, અનાથ, ત્યજી દેવાયેલા, આત્મસમર્પણ, સરોગેટ બાળક અને સિંગલ પેરેન્ટ અથવા અપરિણીત માતાના બાળકની નોંધણી પ્રક્રિયાને સરળ બનાવવાની જોગવાઈ કરે છે. તમામ તબીબી સંસ્થાઓ માટે રજિસ્ટ્રારને મૃત્યુના કારણનું પ્રમાણપત્ર પ્રદાન કરવાનું ફરજિયાત બનાવે છે. આનાથી મૃત્યુની ઝડપી નોંધણી અને આપત્તિ અથવા રોગચાળાની સ્થિતિમાં પ્રમાણપત્રો જાહેર કરવાની સુવિધા મળશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
આયુષ્યમાન ભવ / વૈજ્ઞાનિકોની સોનેરી સલાહ: 100 વર્ષ જીવવું હોય તો દરરોજ સવારે ઉઠી કરો આ 2 કામ
Workplace Health Tips