બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / notice on issuance of aadhar card to people included in the supplementary list of nrc

BIG NEWS / NRCની બીજી યાદીમાં જે લોકોના નામ છે, તેમને તાત્કાલિક આધાર કાર્ડ આપો, સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરી

Pravin

Last Updated: 10:55 AM, 12 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે સોમવારે જાહેરહિતની અરજી પર કેન્દ્ર અને અસમ સરકારને નોટિસ જાહેર કરી છે, જેમાં એ 27 લાખ લોકોના આધાર કાર્ડ જાહેર કરવાના નિર્દેશની માગ કરવામાં આવી છે.

  • સુપ્રીમ કોર્ટે જાહેર હિતની અરજી પર સુનાવણી કરી
  • કોર્ટે ભારત સરકાર અને UIDAIને નોટિસ આપી
  • બીજી યાદીમાં નામ છતાં આધાર કાર્ડ નથી મળ્યા

સુપ્રીમ કોર્ટે સોમવારે જાહેરહિતની અરજી પર કેન્દ્ર અને અસમ સરકારને નોટિસ જાહેર કરી છે, જેમાં એ 27 લાખ લોકોના આધાર કાર્ડ જાહેર કરવાના નિર્દેશની માગ કરવામાં આવી છે, જેમને ઓગસ્ટ 2019માં પ્રકાશિત અસમ રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટપની પૂરક યાદીમાં જોડવામાં આવ્યા હતા.

 સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરી

અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવ તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર ન્યાયાધીશ યૂયૂ લલિત, એસ રવીન્દ્ર ભટ અને પીએસ નરસિમ્હાની પીઠે ભારતના રજીસ્ટ્રાર જનરલ અને UIDAIને નોટિસ જાહેર કરતા જવાબ આપવા જણાવ્યું છે. 

બીજી યાદીમાં નામ આવ્યા પણ આધાર કાર્ડ નથી મળ્યા

અરજીકર્તા તરફથી વરિષ્ઠ વકીલ વિશ્વજીત દેબની પીઠે કહ્યું કે, મામલામાં મુદ્દો એ છે કે, શું જે લોકોના નામ બીજી એનઆરસી યાદીમાં છે, તેમને તેમના આધાર કાર્ડથી વંચિત કરી શકાય છે ? તેમણે જણાવ્યું છે કે, આવા વ્યક્તિઓની સંખ્યા હાલમાં 27.43 લાખ છે. તેમણે કહ્યું કે, મારી સમિતિને પ્રાર્થના છે કે, આવા લોકોને આધાર કાર્ડ આપવામાં આવે.

દેબે કહ્યું કે, આધાર આપવાની ના પાડવી તે માળખાકીય સુવિધાઓ અને બુનિયાદી જરૂરિયાતોથી વંચિત કરવા બરાબર છે. દેબની દલીલોથી સંતુષ્ટ થઈને પીઠે આ મામલાનું પરીક્ષણ કરવાનો નિર્ણય લીધો છે. 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ