બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / nation discussion between pm modi and iranian president regarding israel hamas war said early peace important
Kishor
Last Updated: 09:24 PM, 6 November 2023
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. આ દરમિયાન તેઓએ યુદ્ધના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ વિશે સંપૂર્ણ ચર્ચા કરી હતી. જે મામલે સોશિયલ મીડિયા X એટલે કે ટ્વીટર પર પીએમ મોદીએ માહિતી આપી હતી. વધુમા ચર્ચા દરમિયાન આતંકવાદ, આતંકવાદી ઘટનાઓ, હિંસા અને નાગરિકોના મોતને લઈ બંને પક્ષે ચિંતા વ્યકત કરાઈ હતી અને તેમાથી ઉગરવાની દિશા અંગે ચર્ચા થઈ હતી.
Good exchange of perspectives with President @raisi_com of Iran on the difficult situation in West Asia and the Israel-Hamas conflict. Terrorist incidents, violence and loss of civilian lives are serious concerns. Preventing escalation, ensuring continued humanitarian aid and…
— Narendra Modi (@narendramodi) November 6, 2023
હવામાં અને જમીન પર સતત હુમલાઓ
ઇઝરાયલ-હમાસ યુદ્ધને કારણે વધેલા તણાવને રોકવા, સહાય અને શાંતિ મામલે બને પક્ષે એકસુરતા દાખવી હતી. બીજી બાજુ હાલની સ્થિતિએ ગાઝામાં ઇઝરાયેલી સેના દ્વારા હમાસના પ્રાથમિક અને માળખાકીય સુવિધાને નિશાન બનાવીને સતત વાર કરવામાં આવી રહ્યા છે. હવામાં અને જમીન પર સતત હુમલાઓ યથાવત છે.
9,700 થી વધુ લોકોના જીવ ગયા
સૈન્યના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએના કહેવા પ્રમાણે હમાસના અગાઉના હુમલાના જવાબની દિશામાં કાર્યવાહી ચાલુ છે. બીજી તરફ, CNN, પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયને ટાંકીને કહ્યું કે હુમલામાં સૌથી વધુ રહેણાંક વિસ્તારો, હોસ્પિટલો, શરણાર્થી શિબિરો અને શાળાઓને નિશાન બનાવાય હોવાથી 9,700 થી વધુ લોકોના જીવ ગયા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army