બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ધર્મ / Extra / mythological-reason-behind-mundan

NULL / હિંદુ ધર્મમાં બાળકોનું કેમ કરાવાય છે મુંડન? જાણો આ પાછળનું કારણ

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

દરેક ધર્મોમાં અલગ અલગ પ્રકારના રીત રિવાજ હોય છે. દરેક રીત રિવાજનું પોતાનું અલગ મહત્વ છે. હિંદુ ધર્મમાં 16 સંસ્કારોમાંથી એક છે મુંડનની પરંપરા જેનું એક પોતાનું જ મહત્વ છે. બાળકના જન્મ બાદ એના માથાના વાળ કપાઇને આ પ્રક્રિયા પૂરી કરવામાં આવે છે. ભારતીય પરંપરા અનુસાર નાના બાળકોનું મુંડન સંસ્કાર કરવામાં આવે છે આ ઉપરાંત જ્યારે પણ કોઇનું મૃત્યુ થઇ જાય છે તો પણ લોકો મુંડન કરાવે છે. આ વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે. તો જાણીએ આ પરંપરા માટે...

માનવામાં આવે છે કે આ બાળકોની પાછળની જીંદગીની ખરાબીને દૂર કરી દે છે. આયુષ્ય વધી જાય છે અને કિસ્મત સારી થાય છે સાથે જ આ બાળકોને નજર લગાડતા બચાવે છે. 

મુંડન કરાવવાથી બાળકોના શરીરનું તાપમાન સામાન્ય થઇ જાય છે. જેનાથી એનું મગજ અને માથું ઠંડું રહે છે. સાથે જ અનેક શારીરિક તથા સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ જેમ કે ખીલ ઝાડાથી બાળકોની રક્ષા થાય છે. 

બાળકના જન્મના 1 વર્ષની અંદર જ એક વખત મુંડન જરૂર કરાવવું સારું થાય છે. જો કે બાળકો પાંચ વર્ષના થવા પર પણ એમના વાળ નિકાળવામાં આવે છે અને યજ્ઞ કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે એનાથી બાળકોના માથું મજબૂત થાય છે અને મગજ ફાસ્ટ થાય છે. 

હિંદુ ધર્મમાં મુંડન સંસ્કારની એક ખાસ પદ્ધતિ છે જેમાં મુંડન બાદ ચોટલી રાખવી ફરજીયાત છે. કહેવામાં આવે છે કે આ મસ્તિષ્કનું કેન્દ્ર છે અને વિજ્ઞાન અનુસાર આ શરીરના અંગો બુદ્ધિ અને મનને નિયંત્રિત કરવાનું સ્થાન પણ છે. માથામાં જે જગ્યાએ ચોટી રાખવામાં આવે છે ત્યાંથી માથાનું સંતુલન બરોબર રીતે બનેલું રહે છે. 

મુંડન કરાવવાથી માનસિક રીતે શુદ્ધિ પ્રાપ્ત કરી લેવામાં આવે છે અને સાથે નવા વિચારોની સાથે બાળકો નવા જીવનનો શુભારંભ કરે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ