બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / Extra / mumbai-mega-block-on-sunday-october-27-train-service-on-central-line-to-be-affected

NULL / સુરત: રેલવે દ્વારા આજે મેગા બ્લોકેજ મુંબઇ જતી તમામ ટ્રેન પડશે મોડી

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સુરતમાં આજે રેલવે દ્વારા મેગા બ્લોકેજની કામગીરી શરૂ કરવામાં આવશે. મેગા બ્લોકેજની કામગીરીના કારણે મુંબઇના સફાલે સ્ટેશન પર બ્લોકેજ અપાતા કેટલીક ટ્રેનો રદ્દ થશે. સુરતથી મુંબઈ જતી ફ્લાઈગ રદ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે જોધપુર બાન્દ્રાને સુરતથી પરત કરવામાં આવશે. મુંબઈથી આવતી ટ્રેન 25થી 40 મિનિટ ટ્રેન મોડી ચાલશે. આ ઉપરાંત દાદર બિકાનેર રાણકપુર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અગસ્ટ ક્રાંતિ બાંદ્રા ભુજ સુપરફાસ્ટ સહિતની ટ્રેન 45 મિનિટ મોડી ચાલશે..

આપને જણાવી દઇએ કે આ ઉપરાંત રેલવેતંત્ર દ્વારા દિવાળી તહેવારોના પગલે ટ્રેનના ભાડામાં ફ્લેક્સી ફેર નહીં વસૂલવા માટેની દરખાસ્ત મુકવામાં આવી છે જેને ટૂંક સમયમાં મંજૂરી મળી જશે. તેથી તેનો લાભ રેલ મુસાફરોને મળશે. દિવાળી વેકેશન દરમિયાન ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યા વધુ હોય છે.

તેથી તહેવારોમાં મુસાફરોના લાભ માટે ફ્લેક્સી ફેર નહીં વસૂલવાની દરખાસ્ત વિધિવત્ રીતે રેલવેબોર્ડને મોકલી આપવામાં આવી છે જેમાં તહેવારો દરમિયાન મુસાફરોને બમણાથી ત્રણ ગણા ફ્લેક્સી ફેર ચૂકવવામાં રાહત મળી શકે છે.
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ