બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / mp teacher spends lifetime savings to build radha krishna temple in his wife memory
Kishor
Last Updated: 06:39 PM, 24 May 2023
મધ્યપ્રદેશ ખાતે આવેલ બુલંદખંડના એક નિવૃત શિક્ષક અનોખી મિશાલ બન્યા છે. શિક્ષકે પોતાની મરણમૂડી ખર્ચી નાખી રાધાકૃષ્ણનું ભવ્યાતીભવ્ય મંદિર બનાવ્યું હતું. નિવૃત શિક્ષકની પત્નીના મૃત્યુ બાદ તેમણે રાધાકૃષ્ણના મંદિર બનાવવા માટેનો સંકલ્પ લીધો હતો અને તેઓના મતે રાધાકૃષ્ણને પ્રેમનું પ્રતીક છે અને આ મંદિર થકી શિક્ષકે યુવાઓને સંદેશ આપતા કહ્યું કે લગ્ન બાદ પોતાનો પ્રેમ જ બધું છે.
મંદિરની શોભાને ચાર ચાંદ
શાળાના નિવૃત્ત શિક્ષક બી. પી. ચનસોરિયા પોતાની પત્નીને અઢળક પ્રેમ કરતા હતા. આ દરમિયાન તની મૃત્યુના અકાળે મોત નીપજ્યું હતું. આ વેળાએ તે અંદરથી ભાંગી ગયા હતા અને છતપુરમાં મંદિર બનાવવાનો તેને સંકલ્પ કર્યો હતો અને તેમની પત્નીની પણ આ ઈચ્છા હતી, જેને પૂરી કરવા તેણે પોતાના જીવનની બચત કરેલી તમામ રકમ લગાવી દીધી હતી. 6 વર્ષથી વધુ સમય મંદિર બનાવવામાં લાગ્યો હતો. આ મંદિરમાં ખાસ આરસ પર આર્ટવર્ક કરવામાં આવ્યું છે, જે મંદિરની શોભાને ચાર ચાંદ લગાવી રહ્યા છે. મુસ્લિમ કારીગરોએ ત્રણ વર્ષનો ખર્ચ કરીને આ કલાકૃતિઓ બનાવી છે.
મંદિરનું ઉદ્ઘાટન 29 મેના રોજ કરવામાં આવશે
મંદિર બનાવવાની પત્નીની ઇચ્છા હતી અને 2016ની સાલમાં તેમની પત્નીનો નિધન થઈ ગયું હતું. આથી તેણે મનમાં મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો અને નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું જેને લઈને છ વર્ષનો સમયગાળો વીત્યો હતો અને દિવસ રાતની મહેનત બાદ દોઢ કરોડ રૂપિયા ખર્ચે અને રાધાકૃષ્ણની મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં રાધાકૃષ્ણ સાથે તેની સહેલી વિશાખા અને લલિતાની પણ સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરનું ઉદ્ઘાટન 29 મેના રોજ કરવામાં આવશે. બાદમાં સમાજને સમર્પિત કરવામાં આવશે. શિક્ષકે યુવાનોને સંદેશ આપતા કહ્યું કે લગ્ન પછી પ્રેમ જ સર્વસ્વ છે, તેથી નાની-નાની બાબતો પર પ્રેમ કે પત્નીના ત્યાગની વાત ક્યારેય ન કરવી જોઈએ.મંદિરના પૂજારી રમેશચંદ્ર દીક્ષિતે કહ્યું કે આ મંદિર એક તાજમહેલ જેવું ઉદાહરણ રજૂ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir