બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ચૂંટણી 2019 / lok-sabha-elections-2019-pm-narendra-modi udhdhav thakrey

ચૂંટણી / 3 વર્ષ બાદ PM મોદી અને ઉદ્ધવ ઠાકરે એક મંચ પર, કહ્યું- 'પાંચ વર્ષની સૌથી મોટી કમાણી વિશ્વાસ'

vtvAdmin

Last Updated: 12:54 PM, 9 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદી આવતીકાલે પ્રચાર અર્થે ગુજરાતમાં આવવાના છે ત્યારે આજે તેઓ મહારાષ્ટ્રના લાતૂરમાં પહોંચ્યા છે. પીએમ મોદી સાથે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પણ જોવા મળ્યા હતા. લગભગ ત્રણ વર્ષ બાદ પીએમ મોદી અને ઉદ્ધવ ઠાકરે એક સાથે એકમંચ પર જોવા મળ્યા છે.

PM મોદી આવતીકાલે પ્રચાર અર્થે ગુજરાતમાં આવવાના છે ત્યારે આજે તેઓ મહારાષ્ટ્રના લાતૂરમાં પહોંચ્યા છે. પીએમ મોદી સાથે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પણ જોવા મળ્યા હતા. લગભગ ત્રણ વર્ષ બાદ પીએમ મોદી અને ઉદ્ધવ ઠાકરે એક સાથે એકમંચ પર જોવા મળ્યા છે. ત્યારે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ઉદ્ધવ ઠાકરેને પોતાના નાના ભાઈ કહેતા કોંગ્રેસ પર કટાક્ષ કર્યો કે, કોંગ્રેસે બાલાસાહેબનો મતાધિકાર છિનવ્યો.

તો પીએમ મોદીએ રેલીને સંબોધન કરતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કોંગ્રેસ પર વાર કરતા કહ્યું કે, પાંચ વર્ષની સૌથી મોટી કમાણી વિશ્વાસ છે. કોંગ્રેસ કહે છે કે, જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 નહીં હટે. તો પીએમ મોદીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને ઢકોસલાપત્ર ગણાવતા કહ્યું કે, કોંગ્રેસનું ઢકોસલાપત્ર અને પાકિસ્તાનની ભાષા એક જ છે. કોંગ્રેસ પણ અલગાવવાદીઓ સાથે વાત કરવાની વાત કરી રહ્યું છે અને પાકિસ્તાન પણ આ જ ઈચ્છે છે.
  પીએમ મોદીએ કોંગ્રેસ અને કાશ્મીર અંગે વાત કરતા કહ્યું કે, કોંગ્રેસે ભારતના ટુકડા કરનારાઓને છૂટ આપી છે. કોંગ્રેસમાં અક્કલ હોત તો પાકિસ્તાન પેદા ના થયું હોત. કોંગ્રેસ દેશદ્રોહનો કાયદો ખતમ કરવા માગે છે. કશ્મીરની સમસ્યા કોંગ્રેસની દેન છે. કોંગ્રેસના લોકો દર્પણમાં પોતાનું મોં જુએ. ચોકીદારે તેમની દરેક રમત પર રોક લગાવી દીધી છે.
  તો ઉદ્ધવ ઠાકરેએ પાકિસ્તાન વિરૂદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીની પ્રસંશા કરતા કહ્યું કે, આ વખતે એવો વાર કરો કે પાકિસ્તાનનું નામો નિશાન પણ ખતમ થઈ જાય. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ