બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / ચૂંટણી 2019 / lok-sabha-elections-2019-pm-narendra-modi udhdhav thakrey
vtvAdmin
Last Updated: 12:54 PM, 9 April 2019
પીએમ મોદીએ કોંગ્રેસ અને કાશ્મીર અંગે વાત કરતા કહ્યું કે, કોંગ્રેસે ભારતના ટુકડા કરનારાઓને છૂટ આપી છે. કોંગ્રેસમાં અક્કલ હોત તો પાકિસ્તાન પેદા ના થયું હોત. કોંગ્રેસ દેશદ્રોહનો કાયદો ખતમ કરવા માગે છે. કશ્મીરની સમસ્યા કોંગ્રેસની દેન છે. કોંગ્રેસના લોકો દર્પણમાં પોતાનું મોં જુએ. ચોકીદારે તેમની દરેક રમત પર રોક લગાવી દીધી છે.आतंकवादियों के अड्डे पर घुस कर मारेंगे ये नये भारत की नीति है। आतंक को हराकर ही हम दम लेंगे ये हमारा संकल्प है।
— BJP (@BJP4India) April 9, 2019
जम्मू कश्मीर में राष्ट्रवादियों के मन में हमने नया विश्वास जगाया है: प्रधानमंत्री श्री नरेन्द्र मोदी #IsBaarNaMoPhirSe pic.twitter.com/bf2AsMKiJH
તો ઉદ્ધવ ઠાકરેએ પાકિસ્તાન વિરૂદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીની પ્રસંશા કરતા કહ્યું કે, આ વખતે એવો વાર કરો કે પાકિસ્તાનનું નામો નિશાન પણ ખતમ થઈ જાય.देश में फिर से एनडीए की सरकार बनने के बाद देश के किसानों के लिए पेंशन की नई योजना शुरू की जायेगी।
— BJP (@BJP4India) April 9, 2019
60 साल बाद देश के किसानों को मिलने वाली पेंशन उनके लिए एक सपोर्ट की तरह काम करेगी
देश के किसानों के लिए ये सामाजिक सुरक्षा का बहुत बड़ा कदम होगा: पीएम मोदी #IsBaarNaMoPhirSe pic.twitter.com/ZYsfqI5xM0
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ