બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ચૂંટણી 2019 / lok-sabha-election-2019-sadhus-troop-bhopal-votes-congress-candidate-digvijaya-singh-bjp-pragya-singh-thakur

ચૂંટણી / લોકસભા ચૂંટણી સમયે 700 સાધુઓએ આ પક્ષના નેતાને આપ્યું સમર્થન

vtvAdmin

Last Updated: 08:35 PM, 7 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભોપાલ બેઠક પર સાધ્વી પ્રજ્ઞા અને દિગ્વિજયસિંહ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. સાધ્વીના સમર્થનમાં સાધુઓ મેદાને ઉતરી આવ્યા હતા. તો હવે દિગ્વિજયસિંહના સમર્થનમાં પણ 700થી વધુ સાધુઓ પ્રચાર માટે આવી ગયા છે અને આ સાધુઓ દિગ્વિજયસિંહને જીત મળેવવા માટે હઠ યજ્ઞ કરી રહ છે. શું છે હઠ યજ્ઞ અને કેવો છે ભોપાલ બેઠકનો માહોલ જોઈએ આ અહેવાલમાં.

ભોપાલ બેઠક પર ચુંટણીની મોસમ બરાબરની જામી છે.ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાના સમર્થમાં સાધુઓ મેદાને ઉતર્યા છે..ત્યારે હવે દિગ્વિજયસિંહના સમર્થનમાં 700થી વધારે સાધુઓ યજ્ઞ કરવા બેઠક છે. આ સાધુ સંતો હઠ યોગ કરીને દિગ્વિજયસિંહને વિજય મેળશે તેવો દાવો કરી રહ્યા છે. તો બીજી તરફ ભાજપના અને કોંગ્રેસના ઉમેદવારો અલગ અલગ મંદિરોમાં પૂજા અર્ચન કરતા જોવા મળ્યા હતા.

ખાસ કરીને આ લડાઈમાં દિગ્વિજયસિંહને મળવા માટે કોમ્યુટર બાબા આવ્યા હતા. આ બાબાને રાજ્યકક્ષાના મંત્રીનો દરજ્જો ભાજપની સરકારે આપ્યો હતો. પરંતુ તેઓ દિગ્વિજયસિંહિ સમર્થન કરતા લોકોને નવાઈ લાગી છે. 

બુધવારે 600થી વધારે સાધુઓ કમ્યુટર બાબાની આગેવાનીમાં ભોપાલની ગલીઓમાં રોડ શો કરવાના છે. 12 મેના રોજ ભોપાલ બેઠક પર મતદાન થવાનું છે. દિગ્વિજયસિંહને સમર્થન કરવા બદલ કમ્યુટર બાબાને સવાલ કરાયો હતો તો તેમણે કહ્યું કે, નર્મદાના સાચા ભક્ત દિગ્વિજયસિંહ છે..અને એટલે જ તેમને સમર્થન આપવામાં આવ્યું છે.

દિગ્વિજયસિંહે કરેલી નર્મદા યાત્રાના કારણે તેમને આ મહત્વ મળી રહ્યું છે. દિગ્વિજયસિંહે થોડા સમય પહેલા 3300 કિમીની નર્મદા યાત્રા કરી હતી. આ યાત્રામાં તેમની પત્ની પણ તેમના સાથે હાજર રહી હતી.આ ઉપંરાત સાધુ સમાજનો આક્ષેપ છે કે, મોદી સરકારે તેમને છેતર્યા છે. રામમંદિરના નામે હવે તેઓ મોદીને સત્તામાંથી દૂર કરવા માટે જ મેદાને આવ્યા હોવાની વાત કરી હતી.. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ