બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Arohi
Last Updated: 01:05 PM, 4 April 2023
પવનપુત્ર હનુમાનનો જન્મોત્સવ આ વર્ષે ચૈત્ર પૂર્ણિમાએ આવશે. તેના ઉપરાંત કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ પણ હનુમાન જન્મોત્વ ઉજવવામાં આવે છે. હાલ 6 એપ્રિલ 2023 ગુરૂવારે ચૈત્ર પૂર્ણિમા ઉજવવામાં આવશે. આ દિવસે બજરંગબલીના ભક્તો ધૂમધામથી તેમના જન્મદિવસની ઉજવણી કરશે.
લોકો અત્યારથી ઈન્ટરનેટ પર હનુમાન જયંતી અને હનુમાન જન્મોત્સવ સર્ચ કરી રહ્યા છે. સામાન્ય રીતે લોકો આ દિવસને હનુમાન જયંતી કહી રહ્યા છે. જ્યારે આમ કહેવું ખોટુ છે. તેના માટે યોગ્ય શબ્દ છે હનુમાન જન્મોત્સવ.
મોટુ અંતર છે હનુમાન જયંતી અને જન્મોત્સવમાં
જયંતી અને જન્મોત્સવ શબ્દ એક જ નથી. અમુક લોકો જયંતી અને જન્મોત્સવ શબ્દનો તફાવત નથી જાણતા અને તે હનુમાનજીના પ્રગટ દિવસને જયંતી કહી રહ્યા છે. જ્યારે આમ કહેવું યોગ્ય નથી. આ કારણે જ લોકો કન્ફ્યુઝનમાં છે કે હનુમાન જયંતી કહેવામાં આવે કે હનુમાન જન્મોત્સવ.
હકીકતે જયંતી અને જન્મોત્સવ શબ્દ જન્મદિવસ ઉજવવા માટે કહેવામાં આવે છે. પરંતુ જયંતીનો ઉપયોગ એવા વ્યક્તિ માટે કહેવામાં આવે છે દે સંસારમાં જીવિત નથી અને જે દિવસે તેમનો જન્મ થયો હતો તે દિવસે તેમનો જન્મદિવસ ઉજવવામાં આવે. ત્યારે તેને જયંતી કહેવામાં આવે છે.
હનુમાનને પ્રાપ્ત છે અમર હોવાનું વરદાન
ત્યાં જ ભગવાન હનુમાનને તો કળયુગમાં સંસારના જીતિત અથવા જાગૃત દેવતા માનવામાં આવે છે. ધર્મ-શાસ્ત્રો અનુસાર ભગવાન હનુમાનને પ્રભુ રામે અમર થવાનું વરદાન આપ્યો હતું.
ત્યારથી જ હનુમાનજીને ગંઘમાદન પર્વત પર નિવાસ કર્યો છે અને તેજ સ્થાન પર કળયુગમાં ધર્મના રક્ષકના રૂપમાં હનુમાનજી નિવાસ કરે છે. માટે હનુમાનજીના જન્મદિવસની તિથિને જયંતી નહીં પરંતુ જન્મોત્સવ કહેવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army