બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Arohi
Last Updated: 11:22 AM, 27 March 2024
બુધવાર ભગવાન ગણેશનો વાર કહેવાય છે. ગણેશજી વિદ્યા, બુદ્ધિ પ્રદાન કરવાની સાથે જ વિધ્ય-બાધાઓ દૂર કરે છે. માન્યતાઓ અનુસાર બુધવારના દિવસે અમુક ઉપાય કરીને તમને ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનના વિધ્નોથી છુટકારો મળે છે. તેની સાથે જ બુધવારના દિવસે અન્ય દેવી-દેવતાઓના ઉપાય કરીને પણ તમે લાભ પ્રાપ્ત કરી શકો છો. એવા જ અમુક ખાસ ઉપાયોના વિશે આજે અમે તમને જણાવીશું.
બુધવારના દિવસે કરો આ ઉપાય
જો તમારી પ્રોફેશનલ લાઈફમાં સફળતા મેળવવા માંગો છો કે પછી તમારૂ ઈન્ટરવ્યૂ ક્લિયર નથી થઈ શકતું તો પરીક્ષામાં સફળતા મેળવવા માટે બુધવારના દિવસે કાચ્ચા સૂતરમાં 7 ગાંઠ લગાવીને જય ગણેશ, કાટો ક્લેશ મંત્રનો જાપ કરતા ભગવાન ગણશજીને સમર્પિત કરી દો. તેના બાદ તે દોરાને પોતાના પર્સમાં મુકો.
અભ્યાસમાં મુશ્કેલી આવી રહી હોય તો
અભ્યાસમાં કોઈ પ્રકારની મુશ્કેલી આવી રહી છે કે નવી કોલેજમાં એડમિશન લેવામાં કોઈ પ્રકારની મુશ્કેલી આવી રહી છે તો આજના દિવસે એક કાચું નારિયેળ લઈ તેના ઉપર એક લાલ રંગનું કપડુ કે ચુંદડી લપેટી લો. તેના બાદ મનમાં જ ભગવાન પાસે પોતાની ઈચ્છા વ્યક્ત કરતા તે નારિયેળને ભગવાન ગણેશના ચરણોમાં ચડાવી દો.
અક્ષય ફળોની પ્રાપ્તિ માટે
આજે ભગવાન શિવનો આશીર્વાદ લઈને કોઈ જરૂરીયાતમંદને યથાશક્તિ, એટલે કે ક્ષમતા હોય તેટલું અનાજ ભેટમાં આપો. સાથે જ જો તમે પોતાના જીવનમાં અક્ષય ફળોની પ્રાપ્તિ કરવા માંગો છો પોતાના જીવનને દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરવા માંગો છો તો કોઈ જરૂરિયાતમંદને અનાજ ભેટ કરવાની સાથે જ શિવજીના આ મંત્ર ऊँ नमः शिवायનો 11 વખત જાપ કરો.
વિદ્યાના ક્ષેત્રમાં ઉપલબ્ધિ માટે
જો તમે વિદ્યાના ક્ષેત્રમાં ઉપલબ્ધિ મેળવવા માંગો છો તો આજના દિવસે સ્નાન કર્યા બાદ માતા સરસ્વતીની ઉપાસના કરો. પહેલા ધૂપ-દીપથી તેમની આરતી કરો અને તેમને પુષ્પ અર્પિત કરો સાથે જ આજના દિવસે તમને વિદ્યા યંત્રની સ્થાપના કરવી જોઈએ.
કોઈ પણ મુશ્કેલીઓ દૂર કરવા
જો તમારા જીવનમાં કોઈ પ્રકારની મુશ્કેલીઓ ચાલી રહી છે તો આજના દિવસે એક સફેદ ચંદનની ગોળી લઈને પોતાની પાસે રાખી લો અને તેને બીજા 27 દિવસ સુધી પોતાની પાસે રાખો. જો તમે ઈચ્છો તો તેને ચંદનની ગોળીના દોરામાં પરોવીને ગળામાં ધારણ કરી શકો છો.
વધુ વાંચો: ક્યાંક તમારા ઘરના આંગણે તો નથી લાગ્યા ને આ 3 છોડ? તો તુરંત કરો આ કામ, નહીંતર..!
રિલેશન મજબૂત બનાવવા માટે
જો તમે પોતાના લવમેટની સાથે સંબંધ મજબૂત બનાવવા માંગો છો તો પોતાના જીવનમાં પ્રેમ ટકાવી રાખવા આજના દિવસે તમને ચિત્રા નક્ષત્ર વખતે ચિત્રા નક્ષત્રના સ્વામી મંગળના આ મંત્રનો 11 વખત જાપ કરવો. મંત્ર આ પ્રકારે છે- ॐ क्रां क्रीं क्रौं स: भौमाय नम:
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army