બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Arohi
Last Updated: 08:06 AM, 27 March 2024
વૃક્ષ આપણી સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે. અમુક છોડ ઘરમાં પ્રગતિ લાવે છે. પરંતુ અમુક છોડ એવા પણ છે જો તેને યોગ્ય રીતે ન લગાવવામાં આવે તો ગરીબીનું કારણ બની શકે છે. જાણો એવા અમુક છોડ અને વૃક્ષ વિશે જે વાસ્તુની દ્રષ્ટિથી યોગ્ય નથી માનવામાં આવતા.
કાંટા વાળા છોડ
ઘરમાં ક્યારેય પણ કાંટા વાળા છોડ ન લગાવવા જોઈએ. કોઈ પણ પ્રકારના કેકટસના છોડ આપણે લગાવવા ન જોઈએ. જ્યારે તમારી અંદર સંતુલન ન હોય અથવા તો તમે એટલા મેચ્યોર ન હોય ત્યારે તો ખાસ કરીને આ છોડ ન લગાવવા જોઈએ.
જો તમારી અંદર આધ્યાત્મિક પ્રગાઢતા નથી તો આવા છોડ ન લગાવવા જોઈએ. એટલે કે આવા લોકો જેમનો ગુસ્સો ખૂબ જ વધારે છે. કંટ્રોલ નથી થતો. એવા લોકો જે ગુસ્સામાં કંઈ પણ બોલી કે કરી જાય છે.
હકીકતે સમજો કે જ્યોતિષ કે વાસ્તુમાં કોઈ પણ વસ્તુ સાચી કે ખોટી નથી હોતી. આપણે બધી વસ્તુ પોતાના હિસાબથી જોવી પડે છે. જેમ કે ઘણી વખત ઉપાય સ્વરૂપમાં ઘણી જગ્યા પર કેકટસના છોડ લગાવવામાં આવે છે. પરંતુ આ વ્યક્તિ અનુસાર નિર્ભર કરે છે. ગૃહસ્થ જીવનમાં ઘરમાં કાંટા વાળા છોડ એટલે કે પોતાના દુશ્મન વધારવાની વાત થાય છે.
બિલિપત્ર
ઘરની અંદર બિલિપત્રનું ઝાડ પણ લગાવવાનો ઈનકાર કરવામાં આવે છે. બિલિપત્રનું ઝાડ લગાવવાથી પ્રોપર્ટીના વિવાદ વધારે ઉત્પન્ન થાય છે. સાથે જ બિલિપત્રનું ઝાડ ઘરમાં લગાવવાથી સંઘર્ષ વધી જાય છે.
કેળાનું ઝાડ
જ્યોતિષ વાસ્તુ અનુસાર કેળાના ઝાડની પૂજા કરવામાં આવે છે. પરંતુ યાદ રાખો કે કેળાના ઝાડ ક્યારેય ઘરની અંદર ન લગાવો. જે ઘરોની અંદર કેળાના ઝાડ હોય છે એવું જોવામાં આવ્યું છે કે તે ઘરના યુવક પ્રગતિ નથી કરતા. સમૃદ્ધિ નથી થઈ શકતા. આવા ઘરોના યુવકો બિઝનેસ ન ચલાવી શકવાના કારણે ડિપ્રેશનમાં જતા રહે છે. એવું પણ જોવામાં આવ્યું છે કે તેમને આર્થિક રીતે પણ મુશ્કેલીઓ ઉઠાવવી પડે છે.
વધુ વાંચો : ચૈત્ર મહિનામાં ભૂલથી પણ ન કરો આ કાર્ય, નહીં તો માતા લક્ષ્મી થઈ જશે નારાજ
સુકાયેલા છોડ
ઘરની અંદર કોઈ પણ પ્રકારના સુકાયેલા છોડ ન રાખો. આ છોડ પણ જીવનમાં નકારાત્મકતા લાવે છે. તમારા ઘરનું વાયુ તત્વ બની રહે તેના માટે જરૂરી છે કે તમે ફ્રેશ છોડ જ ઘરમાં રાખો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army