બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ભારત / Jharkhand CM Soren announced that trible and dalits will get pension from the age of 50
Vaidehi
Last Updated: 06:02 PM, 1 January 2024
ઝારખંડનાં મુખ્યમંત્રી હેમંત સોરેને શુક્રવારે ઘોષણા કરી કે રાજ્યનાં આદિવાસી અને દલિત 50ની ઉંમરની સાથે જ પેન્શનનાં હકદાર બનશે. રાજ્યમાં ઝારખંડ મુક્તિ મોર્ચા સરકારનાં ચાર વર્ષ પૂર્ણ થવા પર રાંચીનાં મોરહાબાદી મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં CM સોરેન દ્વારા આ ઘોષણા કરવામાં આવી હતી.
જનસંબોધન દરમિયાન કરી ઘોષણા
CM સોરેને કહ્યું કે, "સરકારે આદિવાસીઓ અને દલિતોને 50ની ઉંમર થાય ત્યારે જ પેન્શનનો લાભ પ્રદાન કરવાનો નિર્ણય લીધો છે. તેમનામાં મૃત્યુદર ઘણો વધારે છે અને 60ની ઉંમર બાદ તેમને નોકરીઓ પણ નથી મળતી. આ નિર્ણય ખાસ કરીને રાજ્યનાં નબળાં આદિવાસી સમૂહો માટે લાભકારી સાબિત થશે. " આ સિવાય સોરેને દાવો કર્યો કે વર્ષ 2000માં ઝારખંડ રાજ્ય બન્યા બાદથી 20 વર્ષોમાં માત્ર 16 લાખ લોકોને પેન્શનનો લાભ મળ્યો છે પણ તેમની સરકારે લાભાર્થીઓની સંખ્યા વધારી દીધી છે અને હવે આ લાભ 36 લાખ લોકોને મળે છે.
વાંચવા જેવું: નવા વર્ષના શુભારંભે LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જુઓ ક્યાં કેટલો સસ્તો થયો
36 લાખ લોકોને મળે છે પેન્શન
તેમણે કહ્યું કે," અમારી સરકારે 4 વર્ષોમાં 60 વર્ષથી વધારેની ઉંમરનાં 36 લાખ લોકોને પેન્શન પ્રદાન કર્યું છે. તેમાં 18 વર્ષથી વધારેની ઉંમરની વિધવાઓ અને શારીરિક રીતે અસક્ષમ લોકો પણ સામેલ છે. " સોરેને ભારપૂર્વક જણાવ્યું કે તેમની સરકાર જનકલ્યાણ માટે વધુને વધુ કાર્ય કરી રહી છે અને ઘણી યોજનાઓ એવી છે કે જેને પહેલીવખત લાગૂ કરવામાં આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army