બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / india rejects allegation by canada ministry of external affairs said in a statement
Arohi
Last Updated: 09:56 AM, 19 September 2023
વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોના બધા આરોપોને ફગાવી દીધા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત કેનેડાના આરોપોને ફગાવે છે. અમે તેમની સંસદમાં કેનેડાના પ્રધાનમંત્રીના નિવેદનને સાંભળ્યા છે સાથે જ તેમણે વિદેશમંત્રીના નિવેદનને પણ ફગાવ્યું છે.
કેનેડામાં હિંસાના કોઈ પણ કામમાં ભારત સરકારની ભાગીદારીના આરોપો પાયાવિહોણા છે. વિદેશ મંત્રાલયે નિવેદનમાં કહ્યું છે કે "ભારત કાયદાના સાશનના પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા વાળો એક લોકતાંત્રિક રાજનૈતિક દેશ છે."
ભારત વિદેશ મંત્રાલયે શું કહ્યું?
ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે આ પ્રકારે પાયાવિહોણા આરોપ ખાલિસ્તાની આતંકવાજીઓ અને ચરમપંથીઓથી ધ્યાન હટાવવાનો પ્રયત્ન કરે છે. તેમને કેનેડામાં આસરો આપવામાં આવ્યો છે અને જે ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતા માટે ખતરો છે. આ મામલા પર કેનેડાની સરકારની નિષ્ક્રિયતા લાંબા સમયથી ચિંતાનો વિષય છે.
કેનેડાની રાજનૈતિક હસ્તિઓને આવા તત્વો પ્રત્યે સહાનુભૂતિ જાહેર કરવી ચિંતાનો વિષય છે. કેનેડામાં હત્યા, માનવ તસ્કરી અને સંગઠિત અપરાધ સહિત ઘણી ગેરકાયદેસર ગતિવિધિઓને આપવામાં આવેલી જગ્યા કોઈ નવી વાત નથી.
વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે ભારત સરકારને આ ઘટનાક્રમ સાથે જોડવામાં આવતા કોઈ પણ પ્રયત્નોને ફગાવીએ છીએ. અમે કેનેડા સરકારને પોતાના દેશથી સક્રિય દરેક ભારત વિરોધી તત્વોના વિરૂદ્ધ તત્કાલ અને પ્રભાવી કાયદાકીય કાર્યવાહી કરવાનો આગ્રહ કરીએ છીએ. ભારતે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોના આ આરોપને પાયાવિહોણા અને પ્રેરિત જણાવતા ફગાવી દીધા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir