બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / સ્પોર્ટસ / Extra / i-backed-myself-to-hit-a-six-after-not-taking-that-single-says-dinesh-karthik

NULL / IND vs NZ: દિનેશ કાર્તિકે સ્વીકાર કર્યો કે આ કારણથી એક રન નહોતો લીધો

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ન્યૂઝીલેન્ડની વિરુદ્ઘ 3 T-20 સીરિઝની છેલ્લી મેચમાં ટીમ ઇન્ડિયાએ 4 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. તે મેચ હારતા ટીમ ઇન્ડિયા 1-2થી સીરિઝ હાર્યું હતું. રવિવારે હેમિલ્ટન ખાતેની T-20માં ટીમ ઇન્ડિયાને છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી પણ માત્ર 11 રન કરી શક્યું હતું. આ ઓવરના ત્રીજા બોલે દિનેશ કાર્તિકે સિંગલ રન લીધો નહોતો જેના લીધે તેની નિંદા થઇ હતી. કાર્તિકે બુધવારે કહ્યું હતું કે તેને વિશ્વાસ હતો કે તે છગ્ગો ફટકારી શકે તેમ હતો.

કાર્તિકે કહ્યું કે ''145 રનમાં 6 વિકેટ ગુમાવ્યા પછી મેં અને કૃણાલે સારી બેટિંગ કરી હતી. અમે મેચને તે પરિસ્થિતિમાં લઈ જવામાં સક્ષમ હતા કે જ્યાં બોલર્સ દબાણ અનુભવી રહ્યા હતા. મને વિશ્વાસ હતો કે હું છગ્ગો ફટકારી શકીશ તેથી મેં સિંગલ લીધો ન હતો. કાર્તિકે અને કૃણાલે છેલ્લા 28 બોલમાં 63 રનની પાર્ટનરશિપ કરી હતી.''

તેણે કહ્યું કે ''મિડલ ઓર્ડરના બેટ્સમેન તરીકે પોતાના ઉપર ભરોસો હોવો જરૂરી છે કે તમે મોટો શોટ ફટકારી શકો છો. તે દરમિયાન પોતાના સાથી ઉપર પણ ભરોસો હોવો જરૂરી છે જે હું કરી શક્યો ન હતો. ક્રિકેટમાં આવી ઘટના બનતી રહેતી હોય છે.''

ઇન્ડિયન પ્રીમિયમ લીગ (IPL)માં કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન કાર્તિકે કહ્યુ કે ''કોઇ પણ દિવસે તમે મોટી બાઉન્ડ્રી લગાવવા સફળ થાઓ છો તો ક્યારેક બોલર્સ પોતાના પ્રયાસમાં સફળ થાય છે. આ મેચમાં ટિમ સાઉથીએ શાનદાર પ્રદર્શન કરતા પરફેક્ટ યોર્કર નાખ્યા હતા.''

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ