બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / How to keep stomach Cool In Summers and Get Rid of Mouth Ulcers
Noor
Last Updated: 05:29 PM, 1 July 2020
પેટની ગરમીને શાંત કરવા માટે ખાન પાન પર ધ્યાન આપવું જરૂરી છે. ઓછાં મરચાં-મસાલાવાળા ખોરાક ખાવાથી પેટને આરામ મળે છે. જે લોકોને પાચન સંબંધી સમસ્યાઓ હોય છે, તેમણે ખાસ ધ્યાન રાખવું. બાળકો અને વૃદ્ધોને પણ ઓછાં તેલ મસાલાવાળા ખોરાક આપવા. સાથે જ ગરમીમાં પેટમાં ઠંડક કરવા ઠંડી તાસીરવાળી વસ્તુઓનું સેવન કરો. જેમ કે પેટની ગરમી શાત કરવા તમે દૂધ, દહીં કે લસ્સીનું સેવન કરી શકો છો. સાથે જ પાચન સારું રહે તેનું ધ્યાન રાખો. તેના માટે રોજ રાતે સૂતી વખતે 1 ચમચી ત્રિફલા ચૂર્ણ ખાઈ શકો છો અને સવારે ઉઠીને નવશેકું પાણી પીવું. રાતે મોડાં ખાવાની આદત છોડી દેવી.
આ વસ્તુઓનું સેવન કરવું નહીં
ગરમીમાં મોના ચાંદાથી બચવા માટે ખાટ્ટી વસ્તુઓ અથવા ટામેટાનું સેવન કરવું નહીં. આ સિવાય હાર્ડ વસ્તુઓ અને ગરમ પડે એવી વસ્તુઓ ખાવી નહીં.
મોના ચાંદા દૂર કરવાનો ઘરેલૂ ઉપાય
આયુર્વેદ મુજબ જેઠીમધનો પાઉડર પાણીમાં મિક્સ કરીને તેનાથી કોગળા કરવાથી મોમાં ચાંદાની સમસ્યા દૂર થાય છે. દુખાવો અને સોજો પણ મટે છે. સાથે જ નારિયેળના દૂધમાં મધ મિક્સ કરીને ચાંદાવાળા ભાગ પર લગાવવાથી આરામ મળે છે. સિંધાલૂણ મીઠું પાણમીમાં મિક્સ કરીને તેનાથી કોગળા કરવાથી આરામ મળે છે. સાથે જ કોથમીરનો રસ કે એલોવેરા જેલ ચાંદા પર લગાવવાથી કે પછી તુલસીના પત્તા ચાવીને ખાઈ લેવાથી ચાંદા મટી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ