બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / Extra / himmatnagar-a-fire-in-the-car-a-driver-dies-without-an-open-door

NULL / હિંમતનગર: કારમાં લાગી આગ દરવાજો ન ખુલતા ડ્રાઇવરનું મોત

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના દેરોલ ગામના પાટીયા પાસે કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા ડ્રાઈવરનું કારમાં મોત થયું છે. 

અચાનક કારમાં આગ લગાવથી ઉતાવળમાં સેન્ટ્રલ લોકના દરવાજા ન ખુલતા ડ્રાઈવરનું મોત થયું હતું. સ્થાનિકો દ્વારા આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ડ્રાઈવરને બચાવી ન શક્યા. જોકે આગ લાગવાનું કારણ અકબંધ છે અને સમગ્ર મામલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. 

તાજેતરમાં કારમાં આગ લાગવાના બનાવો વધી ગયા છે. પણ કેમ લાગે છે કારમાં આગ? કોઈએ જાણવાનો પ્રયત્ન કર્યો નથી આવો અમે તમને જણાવીએ કે કેમ લાગે છે કારમાં આગ.

કારમાં આગ લાગવાના મોટા ભાગના કેસ માટે શોટ સર્કીટ જવાબદાર હોય છે. કંપની કરતા પણ કાર માલિકની બેદરકારીના કારણે આગ લાગે છે અને સસ્તી એસેસરીઝ પણ આ માટે જવાબદાર હોય છે.

આ ઉપરાંત સ્ટીરિયો સીસ્ટમ સિકયોરિટી સિસ્ટમ હેડ લેમ્પ અને રિવર્સ પાર્કિંગ સેન્સર્સ પણ જવાબદાર છે. કાર માલિકો એસેસરીઝ લોકલ મિકેનીક પાસે ફીટ કરાવતા હોય છે જે ફીટ કરાવતી વખતે વાયરો ખુલ્લા રહી જતાં હોય છે. આ ખુલ્લા વાયરથી શોટસર્કિટ થાય છે અને શોટ સર્કિટથી આગ લાગી શકે છે. 
        
આ ઉપરાંત સમયાંતરે તમારી કાર સર્વિસ કરાવો અને એન્જીનની સર્વિસ પર ખાસ ધ્યાન આપો. જરૂરી હોય ત્યારે ઓઇલ એર અને ઇંજન ફિલ્ટર બદલતા રહો. ફાલતુ એસેસરીઝ ન લગાવશો તે 
ઓથોરાઇઝડ ડીલર પાસે ફીટ કરાવો. આ ઉપરાંત કારમાં મોડિફિકેશન ન કરાવો અને તમારી કાર ઓથોરાઇઝડ સર્વિસ સેન્ટરમાં રીપેર કરાવો અને કારનું ટેમ્પરેચર સામાન્ય રહે તે જોતા રહો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ