બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / heavy rain in gujarat during navratri monsoon 2019
Gayatri
Last Updated: 11:44 AM, 28 September 2019
નવરાત્રીને હવે માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે, હજુ સુધી રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે ખેલૈયાઓ અને ગરબાનું આયોજન કરતા આયોજકોમાં ચિંતા જોવા મળી રહી છે. આ વર્ષે નવરાત્રીમાં વરસાદે વિલન બનવાનું નક્કી કર્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. 2જી ઓક્ટોબર સુધી રાજ્યમાં હળવાથી ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. સતત બે દિવસથી વરસેલા વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે.
ગરબા નવરાત્રી આયોજકોમાં ચિંતા
નવરાત્રી આયોજકોમાં ચિંતા ખર્ચ કર્યા પછી નવરાત્રી થશે કે નહીં. કેમ કે વરસાદને કારણે સમગ્ર રાજ્યના પાર્ટીપ્લોટોમાં પાણી ભરાઈ ગયા છે અને તેનો નિકાલ કર્યા બાદ પણ વરસાદ ફરીથી આવે અને પાણી ભરાઈ જાય છે. પાર્ટીપ્લોટમાં આયોજકનો ખર્ચા ઉપર વરસાદ પાણી ફેરવી રહ્યો છે. અમદાવાદમાં 90 ગ્રાઉન્ડ, સુરતના 60 અને વડોદરાના 30 જેટલા આયોજકામાં ચિંતા જોવા મળી રહી છે.
આગામી ચાર દિવસ સુધી ગુજરાતમાં વારસાદ
નવરાત્રીના ચાર દિવસ રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે 2 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે સર્જાયેલુ વરસાદી વાવાઝોડુ ચોથી સુધી ગુજરાતને ઘમરોળશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ