બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Arohi
Last Updated: 12:56 PM, 5 October 2023
હાલના સમયમાં હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઝ સુધી હાર્ટ એટેકના કારણે તે જીવ ગુમાવી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોમાં તેનો ખતરો ખૂબ ઝડપથી વધી રહ્યો છે. ખોટી લાઈફસ્ટાઈલ, અનહેલ્ધી ભોજન, સ્મોકિંગ અને આલ્કોહોલના કારણે હાર્ટ એટેકની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. તેનાથી બચવું ખૂબ જ જરૂરી છે.
હાર્ટ એટેક એક ખતરનાક કંડીશન છે જેમાં મોટાભાગના લોકો જીવ ગુમાવે છે. હાર્ટ એટેક બાદ જો દર્દીને તરત મેડિકલ સહાયતા મળી જાય તો તેમનો જીવ બચી શકે છે. કાર્ડિયોલોજીસ્ટ પાસેથી જાણો કે હાર્ટે એટેકના બાદ લોકોને શું કરવું જોઈએ અને કેવી રીતે તેમનો જીવ બચી શકે છે.
60 મિનિટની અંદર દર્દીને પહોંચાડો હોસ્પિટલ
એક્સપર્ટ્સ અનુસાર હાર્ટ એટેક આવ્યા પહેલા 60 મિનિટની અંદર દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તેનો જીવ બચી શકે છે. હાર્ટ એટેક આવ્યા બાદના 60 મિનિટને 'ગોલ્ડન ઓવર' કહેવામાં આવે છે.
આ સમય ઝડપથી સારવાર કરવા માટે જરૂરી છે. હાર્ટ એટેકના બાદ હાર્ટના મસલ્સ 80-90 મિનિટની અંદર લોહી ન મળવાના કારણે ડેડ થવાનું શરૂ થઈ જાય છે.
6 કલાકની અંદર હાર્ટ થઈ જાય છે ડેમેજ
આ સમયે સારવાર શરૂ ન થવા પર બીજા છ કલાકની અંદર હાર્ટ સંપૂર્ણ રીતે ડેમેજ થવાનું શરૂ થઈ જાય છે. તેનાથી લોકોના મોત થાય છે. હાર્ટ એટેક આવ્યા બાદ જેટલું જલ્દી લોહીનું સપ્લાય ફરી શરૂ કરવામાં આવે તેટલું ઓછુ નુકસાન હાર્ટ અને અન્ટ અંગોને થાય છે.
હાર્ટ એટેક આવ્યા બાદ સારવાર માટે દર્દીને તરત હોસ્પિટલ લઈ જવું જોઈએ પરંતુ હાર્ટ એટેકના તરત બાદ દર્દીને કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન આપવામાં આવે તો આ દર્દી માટે જીવિત રહેવાની સંભાવનાને બેધણી કરી દે છે.
આવા લોકોને હાર્ટ એટેકનો ખતરો વધારે
નિષ્ણાંત અનુસાર કોરોનરી આર્ટરી ડિઝીઝ સૌથી કોમન હાર્ટ ડિઝીઝમાંથી એક છે અને તેનાથી મોતનો ખતરો વધારે છે. ડાયાબિટીસના દર્દીને કોરોનરી આર્ટરી ડિઝિસ થવાનો ખતરો હોય છે. દેશમાં કરેલા અમુક અભ્યાસ અનુસાર ભારતમાં એક લાખની જનસંખ્યા પર 272 લોકો હૃદય રોગી છે.
લોકોએ ફિટ રહેવું, યોગ્ય ડાયેટ લેવી, યોગ્ય એક્સરસાઈઝ કરવી અને સ્મોકિંગ- દારી જેવી વસ્તુઓનું સેવન ન કરવું. ધુમ્રપાન અને દારૂનું સેવન કરનાર કે બેઠાળુ જીવન જીવનાર લોકો અથવા અસ્થમા, ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ અને ફેફસાના ફાઈબ્રોસિસ વાળા લોકોમાં હાર્ટ ડિઝીઝ વિકસિત થવાની સંભાવના વધારે હોય છે.
હાર્ટ એટેકથી બચવાની 5 રીત
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir