બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Manisha Jogi
Last Updated: 08:36 AM, 16 June 2023
વૈદિક જ્યોતિષ અનુસાર ગુરુ ગ્રહ અને રાહુ એકસાથે આવે તો ગુરુ ચાંડાલ યોગનું નિર્માણ થાય છે. જેના કારણે જીવનમાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. રાહુ ગ્રહ પહેલા મેષ રાશિમાં બિરાજમાન હતો, ત્યાર પછી 22 એપ્રિલના રોજ ગુરુએ મેષ રાશિમાં પ્રવેશ કરતા ગુરુ ચાંડાલ યોગનું નિર્માણ થયું છે. 30 ઓક્ટોબરના રોજ રાહુ વૃષભ રાશિમાં ગોચર કરશે, ત્યારે ગુરુ ચાંડાલ યોગ સમાપ્ત થઈ જશે. ગુરુ ચાંડાલ યોગને કારણે 5 રાશિના જાતકો પર અશુભ પર અસર થશે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
મેષ-
ગુરુ ચાંડાલ યોગને કારણે મેષ રાશિના જાતકોએ અનેક સમસ્યાનો સામનો કરવો પડશે. આ દરમિયાન આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું, વાદ વિવાદમાં ના પડવું તથા નોકરિયાત વ્યક્તિઓએ સાવધાની રાખવી. વેપારીઓએ સમજી વિચારીને રોકાણ કરવું. 30 ઓક્ટોબર સુધી કોઈપણ નિર્ણય સમજી વિચારીને લેવો.
મિથુન-
વૈદિક જ્યોતિષ અનુસાર મિથુન રાશિના જાતકો માટે ગુરુ ચાંડાલ યોગને અશુભ માનવામાં આવે છે. આર્થિક પરેશાનીનો સામનો કરવો પડશે, દાંપત્યજીવનમાં તણાવ ઉત્પન્ન થશે. નોકરિયાત વ્યક્તિઓએ અપમાન સહન કરવું પડી શકે છે. તમારું નામ ખરાબ થઈ શકે છે, કોઈપણ નિર્ણય સમજી વિચારીને લેવો.
કન્યા-
ગુરુ ચાંડાલ યોગને કારણે કન્યા રાશિના જાતકો માટે દુર્ઘટનાનો યોગ બની રહ્યો છે. માતાના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. દાંપત્યજીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવી શકે છે. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી. મન અને વાણી પર સંયમ રાખો. વાદ વિવાદની પરિસ્થિતિ બની શકે છે.
ધન-
ગુરુ ચાંડાલ યોગને કારણે ધન રાશિના જાતકો માટે પારિવારિક વિવાદનો યોગ બની રહ્યો છે. નોકરી સંબંધિત અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. મનમાં નિરાશા રહેશે. માતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સાથે જોડાયેલ અનેક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. અસફળતાનો હિંમત પૂર્વક સામનો કરો અને ગુરુ ગ્રહના ઉપાય કરો.
મીન-
મીન રાશિના જાતકોએ વાણી પર સંયમ રાખવો. ગુરુ ચાંડાલ યોગને કારણે નકારાત્મક લાગણી ઉત્પન્ન થઈ શકે છે, જેના કારણે મન અશાંત રહેશે અને વાદ વિવાદનો યોગ બની રહ્યો છે. આરોગ્ય સંબંધિત પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir