બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / રાજકોટ / Gujarat coronavirus rajkot city people lockdown

કોરોના સંકટ / ગુજરાતના આ જિલ્લામાં કોરોનાના કેસ વધતાં લોકોએ કરી લોકડાઉનની માગ

Divyesh

Last Updated: 12:39 PM, 21 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં હાલ કોરોના સંક્રમિતોની સંખ્યા પણ સતત વધી રહી છે. શહેરમાં કોરોનાના કેસનો આંક 1000ને પાર પહોંચી ગયો છે ત્યારે લોકો દ્વારા ફરી લોકડાઉનની માગ ઉઠી છે.

  • રાજકોટમાં કોરોનાના કેસનો આંક 1000ને પાર
  • કોરોનાના વધતા કેસોને લઇ લોકોએ કરી માગ
  • લોકડાઉનથી જ કોરોના અટકશે તેવું લોકોનું માનવું

રાજકોટ જિલ્લા સહિત શહેરમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસનો આંક 1000ને પાર પહોંચી ગયો છે.
 

ત્યારે હવે કોરોનાના વધતા કેસોને લઇ લોકોએ લોકડાઉનની માગ કરી છે. લોકોએ કહ્યું કે કોરોના કેસ વધતા લોકડાઉન જરૂરી છે. લોકો સાવચેત ન બનતા કોરોના વકર્યો છે. લોકો સ્વૈચ્છિક દુકાનો બંધ કરવા લાગ્યા છે. લોકડાઉનથી જ કોરોના અટકશે તેવું લોકોનું માનવું છે.

 

રાજકોટ શહેરમાં ગઇકાલે કોરોના વાયરસના વધુ 14 પોઝિટિવ કેસ નોંધાયા હતા જેને લઇને એક જ દિવસમાં કુલ 40 પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. સોમવાર સુધીમાં રાજકોટ શહેરમાં કુલ 653 કેસ, 340 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ