બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Divyesh
Last Updated: 11:48 AM, 16 November 2020
નવા વર્ષને લઇને મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગાંધીનગર ખાતે પંચદેવ મંદિરમાં દર્શન કર્યાં. CM રુપાણીએ વર્ષોથી ચાલી આવતી પરંપરા નિભાવતા પત્ની સાથે પંચદેવ મંદિરમાં પુજા અર્ચના કરી. કેશુભાઇ પટેલથી ચાલતી આવતી પરંપરા PM નરેન્દ્ર મોદી પણ મુખ્યમંત્રી સમયે નવા વર્ષમાં દર્શન કરતા હતા.
CM રુપાણીએ નવા વર્ષની શુભકામના પાઠવી
મુખ્યમંત્રી વિજય રુપાણીએ પંચદેવ મંદિરમાં દર્શન કર્યા બાદ કહ્યું કે કોરોનાની મહામારી દૂર થાય તેવી પ્રાર્થના કરી. લોકો સાવચેતી સાથે તહેવાર ઉજવે તેવી અપીલ પણ કરી. મુખ્યમંત્રી વિજય રુપાણીએ નવા વર્ષની શુભકામના પાઠવી.
CM રુપાણીએ સાવચેતીથી તહેવાર ઉજવવા કરી અપીલ
મુખ્યમંત્રી વિજય રુપાણીએ તહેવારમાં ખરીદી માટે ભીડ એકઠી થાય છે. કોરોનાના કેસ વધતા તંત્ર અલર્ટ છે. જો કે CM રુપાણીએ લોકોને સાવચેતી સાથે તહેવાર ઉજવવા અપીલ કરી છે. લોકોને અપીલ છે કે તેઓ માસ્ક પહેરે.
કોરોનાની રસીને લઇને CM રુપાણીનું નિવેદન
CM વિજય રુપાણીએ કોરોનાની રસીને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે. CM રુપાણીએ કહ્યું કે નવા વર્ષમાં કોરોનાની રસી આવશે. કોવિડની સ્થિતિને લઇને તમામની રજાઓ રદ્દ કરી છે.
કોરોનાના વધતા કેસ મામલે CM રુપાણીનું નિવેદન
રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં થઇ રહેલા સતત વધારા અંગે CM રુપાણીએ કહ્યું કે લોકો તહેવાર સમયે મોટી સંખ્યામાં બહાર નીકળ છે. રાજ્યમાં સંક્રમણ વધવાની સાથે આજે DY CM નીતિન પટેલ રિવ્યુ બેઠક કરશે. કોરોનાના કેસો વધતા ડોકટરોની રજા પણ રદ કરી લીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ