બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / બિઝનેસ / gold price will be hike festive season after 29th september

બજાર / જલ્દી કરો, આ તારીખ બાદ સોનું 40000ને પાર થવાની સંભાવના, તહેવાર બગડી શકે છે

Mehul

Last Updated: 08:16 PM, 25 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

29 સપ્ટેમ્બરથી નવરાત્રી શરૂ થઇ રહી છે. જે બાદ સોના-ચાંદીના ભાવમાં મોટો વધારો જોવા મળી શકે છે. કેમકે કિંમતી ધાતુઓની મોટા પ્રમાણમાં ખરીદી જોવા મળી શકે છે. આશા દર્શાવાઇ રહી છે કે ફેસ્ટિવ સીઝન દરમિયાન સોનાના ભાવમાં ફરી એકવાર 40,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર જઇ શકે છે.

  • 29 સપ્ટેમ્બરથી નવરાત્રી શરૂ થશે
  • સોના-ચાંદીના ભાવમાં મોટો વધારાની શક્યતા
  • સોનાના ભાવ ફરી એકવાર 40,000 રૂપિયાને પાર જવાની શક્યતા

કોમોડિટી બજાર વિશ્લેષકોનું માનીએ તો સોનું આગામી તહેવારની સીઝનમાં ભારતીય બજારમાં 40000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર જઇ શકે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં 1500-1600 ડોલર પ્રતિ ઔંસ વચ્ચે કારોબાર જોવા મળી શકે છે. હાલમાં જ સોનું ઘરેલૂ બજારમાં 40000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઉપર ગયો હતો. 

હાલ દિલ્હીમાં બુધવારે 10 ગ્રામ (22 કેરેટ) સોનાની કિંમત 37,150 રૂપિયા છે. જ્યારે 10 ગ્રામ (24 કેરેટ) સોનાના ભાવ 38,350 રૂપિયા છે. ભારતીય શેયર બજારમાં બુધવારે મોટો ઘટાડો જોવા મળ્યો. જેના કારણે સોનાના ભાવમાં તેજીનું વલણ જોવા મળ્યું. 

ભારતમાં નવરાત્રી બાદ ધનતેરસ અને દિવાળીનો તહેવાર છે, જેથી સોના અને ચાંદી સહિત નવી વસ્તુઓ ખરીદવાના શુભ મુહૂર્ત બની રહ્યા છે. જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ શાંતિ ભાઇ પટેલે કહ્યું કે નવરાત્રીથી શરૂ થનારી ખરીદી આગળ ધનતેરસ અને દિવાળી સુધી રહેશે. ત્યારબાદ લગ્નની સીઝન શરૂ થઇ રહી છે. જેથી ઘરેલૂ બજારમાં સોના અને ચાંદીની માંગ બની રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ