દુર્ઘટના / માલદીવની રાજધાનીમાં મોટી દુર્ઘટના, ઈમારતમાં આગ લાગતાં 9 ભારતીયો સહીત 10 લોકોના મૌત

fire kills 9 indian with total 10 foreign workers in maldives capital

માલદીવની રાજધાની માલેમાં એક ઈમારતમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. આગ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કાર રિપેરિંગ ગેરેજમાં લાગી હતી.

બ્રેકિંગ ન્યૂઝ