બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / ભારત / finance ministry clarified that the Government extended the validity period of import duty exemption on Masur Dal only not on edible oils
Vaidehi
Last Updated: 05:03 PM, 23 December 2023
ગઈકાલે મીડિયા સ્ત્રોત તરફથી માહિતી મળી હતી કે દેશમાં ખાદ્ય તેલોની કિંમતોને વધવાથી અટકાવવા માટે કેન્દ્ર સરકારે તેના પર લાગૂ ઘટેલી ઈમ્પોર્ટ ટ્યૂડીને માર્ચ 2025 સુધી લંબાવી દીધી છે. નાણામંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું કે ઘટેલી ડ્યૂટી માર્ચ 2024માં સમાપ્ત થવાની હતી પણ હવે તેને માર્ચ 2025 સુધી જારી રાખવામાં આવશે. જો કે આજે કેન્દ્રીય નાણામંત્રાલય દ્વારા આ સમાચારને લઈને મોટી સ્પષ્ટતા કરવામાં આવી છે.
It has come to notice that some sections of the media have erroneously reported that the Government has extended lower import duty for palm, soybean and sunflower oils till 31.03.2025.
— Ministry of Finance (@FinMinIndia) December 23, 2023
It is categorically clarified that the Government extended the validity period of import duty… pic.twitter.com/CnQfOepBjA
તેલની કિંમતને લઈને ચાલતી ખબર ખોટી!
મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સે આજે પોતાના ઓફિશિયલ X એકાઉન્ટ પર ટ્વિટ કરીને લખ્યું કે," મીડિયામાં ચાલતી ખબર અનુસાર સરકારે પામ, સોયાબિન, સનફ્લાવર પર લાગૂ ઘટેલી ઈમ્પોર્ટ ટ્યૂડીને માર્ચ 2025 સુધી લંબાવી દીધી છે. તેથી સ્પષ્ટપણે સ્પષ્ટ કરવામાં આવે છે કે સરકારે 21 ડિસેમ્બર, 2023ના રોજ ગેઝેટ નોટિફિકેશન નંબર 65/2023-કસ્ટમ દ્વારા માત્ર 'મસુર દાળ' પરની આયાત ડ્યૂટી મુક્તિની માન્યતાની અવધિ એક વર્ષ એટલે કે 31.3.2025 સુધી વધારી છે."
મસુર દાળ પર નહીં લાગે ઈમ્પોર્ટ ડ્યૂટી
સરકારે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે ખાદ્ય તેલ નહીં પણ જારી કરવામાં આવેલી નોટિફિકેશન અનુસાર માત્ર મસુર દાળ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી મુક્ત કરવાની માન્યતાને વધુ એકવર્ષ વધારી દીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા