બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / રાજકોટ / Finally the decision to demolish the Sandhya Bridge: This road will have to be passed for two years now
Vishal Khamar
Last Updated: 05:39 PM, 15 January 2024
રાજકોટનાં જામનગર રોડ પર આવેલા ઐતિહાસિક એવા સાંઢીયા બ્રિજ જર્જરિત હાલતમાં હોઈ મનપા દ્વારા તેનાં નવીનીકરણની કામગીરી આગામી શરૂ કરવામાં આવનાર છે. જેની પ્રથમ પ્રક્રિયાનાં ભાગ રૂપે મનપા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે આ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી ટૂંક સમયાં સાંઢીયા પુલનાં નવીનીકરણનું ખાતમુર્હૂર્ત કરવામાં આવશે.
બ્રિજનાં નવીનીકરણ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી
આ બાબતે મેયર નયના પેઢડીયાએ જણાવ્યું હતું કે, શહેરનાં 50 વર્ષ જુનાં સાંઢીયાપુલનાં નવીનીકરણ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. જે પૂર્ણ થયા બાદ તેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. નવો ફોરલેન બ્રિજ તૈયાર થતા અંદાજે 1 લાખથી વધુ વાહન ચાલકોને તેનો લાભ મળશે. તેમજ ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને રાહત મળશે. નવા બ્રિજ માટે 62.60 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. તેમજ 22 પિલર, 602 મીટરની લંબાઈ અને 16.40 મીટરની પહોળાઈનો ફોરલેન બનશે. 2 વર્ષ સુધીમાં ફોરલેન બ્રિજ બનીને તૈયાર થશે. 2 વર્ષ સુધી વાહનોને વૈકલ્પિક રસ્તેથી પસાર થવું પડશે.
વધુ વાંચોઃ અયોધ્યામાં જે મુદ્દાને લઈને ઊભો થયો વિવાદ, સોમનાથમાં એ રીતે જ થઈ હતી પ્રાણ પ્રતિષ્ઠા
મોરબીની દુર્ઘટના બાદ પુલનો સર્વે થયો
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદ રાજ્યનાં તમામ પુલનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં આ પુલ પણ જર્જરિત હોવાનું સામે આવતા તાત્કાલિક પુલ પરથી ભારે વાહનોની અવર જવર બંધ ખરાવવામાં આવી હતી. જે બાદ રેલવેની મંજૂરી અને ડાયવર્ઝન માટે રાજવી પરિવારની જમીન મેળવવાની પ્રક્રિયામાં ઘણો સમય વીતી ગયો હતો. ત્યારે હવે આ તમામ કામગીરી પૂર્ણ થતા મનપા દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે ટૂંક સમયમાં જૂનાં પુલને તોડીને તેની જગ્યાએ ફોરલેન બ્રીજ બનાવવા માટેની કામગીરી શરૂ કરાશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir