બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / farmers protest Agriculture minister gives statement on farm laws
Parth
Last Updated: 05:34 PM, 9 December 2020
ખેડૂત આંદોલન વચ્ચે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરનું ટ્વિટ
ખેડૂતોના આંદોલન વચ્ચે ખેડૂતો જે મુદ્દાઓને લઈને સરકાર સામે આંદોલન કરી રહ્યા છે તે મુદ્દા પર કૃષિમંત્રીએ આશ્વાસન આપ્યું છે. મંત્રીએ ટ્વિટ કરીને કહ્યું કે MSPને દૂર કરવામાં નહીં આવે અને APMC માર્કેટને બંધ નહીં કરવામાં આવે.
- #MSP को ख़त्म नहीं किया जाएगा।
— Narendra Singh Tomar (@nstomar) December 9, 2020
- #APMC मंडियों को बंद नहीं किया जाएगा।
- किसान की जमीन किसी भी कारण से कोई भी छीन नहीं सकता है।
- खरीदार किसान की भूमि में कोई परिवर्तन नहीं कर सकते हैं।
- ठेकेदार पूर्ण भुगतान के बिना अनुबंध समाप्त नहीं कर सकते।#Aatmanirbharkrishi pic.twitter.com/vHZVsJTfIU
जरूर जानें, कृषि कानून का ये सच...
— Narendra Singh Tomar (@nstomar) December 9, 2020
- कृषि कानून एम एस पी सिस्टम और ए पी एम सी मंडियों को प्रभावित नहीं करते हैं।
- किसान फसल उगाने से पहले ही उपज के दाम तय कर सकते हैं।
- खरीदारों को समय पर भुगतान करना होगा वरना क़ानूनी कारवाही का सामना करना पडेगा।#Aatmanirbharkrishi pic.twitter.com/5SQjOeRZWA
ખેડૂતની જમીન કોઇ પણ છીનવી નહીં શકે : તોમર
નરેન્દ્ર સિંહ તોમરે વધુમાં આશ્વાસન આપ્યા કહ્યું કે ખેડૂતની જમીન કોઇ પણ છીનવી ન શકે, ખરીદદાર ખેડૂતની જમીનમાં કોઇ પરિવર્તન નહીં કરી શકે. તેમણે કાયદાઓ પર સ્પષ્ટતા કરતા કહ્યું કે કૃષિ કાયદાઓ MSPને કોઈ જ અસર APMC કરતા નથી અને આ કાયદાથી ખેડૂતો પાક ઉગાડે તે પહેલા જ કિંમત નક્કી કરી શકશે.
ખેડૂતો માનવા નથી તૈયાર
જોકે બીજી તરફ ખેડૂતો હજુ પણ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે આજે કેન્દ્રના પ્રસ્તાવ બાદ ખેડૂત નેતાઓએ કહ્યું કે કોઈ પણ પ્રસ્તાવ અમને મંજૂર નથી સરકાર કાયદાઓને પાછા લે. ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કહ્યું કે જો સરકાર જીદ કરી રહી છે તો અમે પણ જીદ્દી છે કારણ કે આ મુદ્દો ખેડૂતોની શાન સાથે જોડાયેલો છે. સરકાર કાયદામાં ફેરફાર કરવાનું કહી રહી છે પણ અમારી માંગ કાયદાઓ પાછા લેવાની છે.
We'll strategise in our meeting & discuss their (Centre) proposal. Farmers won't go back, it's a matter of their respect. Will Govt not withdraw laws? Will there be tyranny? If Govt is stubborn, so are farmers. Law has to be withdrawn: Rakesh Tikait, Spox, Bharatiya Kisan Union pic.twitter.com/gcspm4YDQk
— ANI (@ANI) December 9, 2020
કેન્દ્ર સરકારે ખેડૂતોને મોકલ્યો લેખિત પ્રસ્તાવ
કૃષિ કાયદા પર થઇ રહેલા વિરોધ વચ્ચે સરકારની ચિંતામાં વધારો થયો છે અને ખેડૂતોને મનાવવા માટે સરકારે કાર્યવાહી શરુ કરી છે. આંદોલન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે વાતચીતનો રસ્તો ખોલવા માટે સરકારે સંકેત આપ્યા છે કે કાયદામાં હવે સંશોધન થઇ શકે છે. સરકાર તરફથી લેખિત પ્રસ્તાવ આપી દેવામાં આવ્યો છે જેમાં કેટલાક સંશોધન કરવાની ભલામણ કરવામાં અવી છે. કેન્દ્ર સરકારે આ પ્રસ્તાવમાં APMC એક્ટ અને MSP પર લેખિતમાં ભરોસો આપ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ