Durva Ashtami 2023 / તમારા ઘરે કે આસપાસ ગણેશજીની સ્થાપના કરી હોય તો 22 તારીખે અત્યંત ખાસ દિવસ: દૂર્વાથી કરો મહાઉપાય

Durva Ashtami 2023 worship of lord ganesha is done with water

Durva Ashtami 2023: આ દિવસે ધરો ચડાવી ગણેશ પૂજા કરવાથી દરેક પ્રકરાની મુશ્કેલીઓ દૂર થાય છે અને મનોકામનાઓ પણ પુરી થાય છે. પૌરાણીક કથા અનુસાર ગણેશજીએ અલનાસુર રાક્ષસને માર્યો હતો અને તેના બાદથી તેમને ધરો ચડાવવામાં આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ