બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Kishor
Last Updated: 11:06 PM, 27 September 2023
એડીઝ નામના મચ્છર કરડવાને લીધે ડેન્ગ્યુ સંક્રમણ અથવા ડેન્ગ્યુનો તાવ આવે છે. વરસાદના વાતાવરણમા ઠેર ઠેર પાણી ભરાવાને લીધે આ મચ્છરની ઉત્પત્તિ થાય છે. ડેન્ગ્યુનો તાવ એટલે ચિંતાજનક હોઈ છે કારણ કે તેમાં દર્દીના પ્લેટલેટ ઘટી જાય છે. કેટલાક કેસમા દર્દીની સમસ્યા વધુ ગંભીર બની જાય છે. ડેન્ગ્યુના મચ્છર એક વખત કરડે ત્યારબાદ એક બે દિવસમા તેના લક્ષણ દેખાવાની શરૂઆત થય જાય છે. જો કે ડેન્ગ્યુના મચ્છરને લઈને લોકોમા વિવિધ માન્યતાઓ જોવા મળે છે જેમ કે ડેન્ગ્યુના મચ્છર દિવસે જ કરડે છે. પરંતુ હકીકત શું છે તેના પર આવો વિગતે ચર્ચા કરીએ.
રિપોર્ટમા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે...
ડેન્ગ્યુ મચ્છરને લઈને આવેલા એક રિપોર્ટમા ખુલાસો કરવામાં આવ્યો છે કે ડેન્ગ્યુના મચ્છર મોટાભાગે દિવસના સમયે જ કરડે છે. સાથે જ આ મચ્છર ડેન્ગ્યુna મચ્છર વધુ ઊંચાઈ સુધી ઉડી શકતા નથી. આ મચ્છર માત્ર ગોઠણ સુધી જ ઉડી શકે છે. કેટલાક રિપોર્ટમા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ડેન્ગ્યુના મચ્છર મોટાભાગે દિવસે અને તેમાં પણ સવારના સમયે વધુ કરડે છે.
શું ડેન્ગ્યુના મચ્છર દિવસે જ કરડે છે ?
ડેન્ગ્યુનો તાવ એડીઝ મચ્છરના કરડવાથી થાય છે. પરંતુ રિપોર્ટમા ખુલાસો કરવામાં આવ્યો છે કે દર વર્ષએ અંદાજે 400 મિલિયન લોકો ડેન્ગ્યુનો શિકાર બને છે. ડેન્ગ્યુ મચ્છર જો એક વખત કરડે તો એક કે બે દિવસમા જ તેના લક્ષણ દેખાવાની શરૂઆત થઇ જાય છે. આ મચ્છર સામાન્ય રીતે સવારે અને સાંજના સમયે જ કરડે છે. જો કે એ વાત ખોટી છે કે ડેન્ગ્યુના મચ્છર દિવસે જ કરડે છે, કારણ કે આ મચ્છર રાતે પણ કરડી શકે છે. કારણ કે ઘર કે બહાર રોશની વધુ હોઈ તો આ મચ્છર કરડવાની શક્યતાઓ છે.
ડેન્ગ્યુથી બચવાં શું કરવું ?
જો બહાર જવાનુ થાય તો આખી બાયના શર્ટ પહેરવા. ખાસ કરીને સાંજે અને સવારે ખાસ ધ્યાન રાખવું. ઉલ્લેખનીય છે કે બદલાતા વાતાવરણમા તાવ આવી રહ્યો છે તો ગમે તે દવા લઈને પીવી ન જોઈએ. એક વખત ડોક્ટરને જરૂર બતાવવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir