બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / covid 19 vaccine after first covid jab beneficiary needs to schedule 2nd with same mobile number
Pravin
Last Updated: 10:21 AM, 10 May 2022
કોરોના વાયરસ વિરુદ્ધ વેક્સિન સૌથી મોટું હથિયાર માનવામા આે છે અને ભારતમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝ લગાવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત 5 વર્ષથી વધારે ઉંમરના બાળકોને પણ કોરોના વેક્સિન લગાવાની મંજૂરી મળી ગઈ છે. આ તમામની વચ્ચે સરકારે લોકોને વેક્સિન લેતી વખતે થઈ રહેલી એક મોટી ભૂલને લઈને એલર્ટ કર્યું છે.
સરકારે સોમવારે કહ્યું હતું કે, કોવિડ 19 પહેલો ડોઝ લીધા બાદ લાભાર્થીને બીજો ડોઝ લેતી વખતે સમય નિર્ધારિત કરવા અથવા બીજો ડોઝ લેતી વખતે તે જ મોબાઈલ નંબરનો ઉપયોગ જરૂરી છે, જે પ્રથમ ડોઝ વખતે આપ્યો હતો.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, જો કોઈ લાભાર્થી બીજા ડોઝ માટે અલગ મોબાઈલ નંબરનો ઉપયોગ કરશે, અને રસીકરણ સમયે નિર્ધારિત કરે છે. તો તેનો આપોઆપ પ્રથમ ડોઝ માટે ઓળખાણ થશે.
સ્વાસ્થ્ય મંત્રાલયનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે મીડિયાએ અમુક સમાચારોમાં દાવો કર્યો છે કે, કોવિનમાં ટેકનિકલ ખામીના કારણે મહારાષ્ટ્રના પુણેમાં 2.5 લાખ લાભાર્થીઓને પ્રથમ ડોઝનું સર્ટિફિકેટ આપવામાં ેઆવ્યો છે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, કોવિને ભારતના કોવિડ રસીકરણ કાર્યક્રમ માટે ડિઝીટલ રીતે સફળતાપૂર્વક કામ કર્યું છે અને તેમાં કોઈ ગરબડ થઈ નથી. કોવિન દેશના 100 કરોડથી વધારે લોકોને કોવિડ રસીકરણના 190 કરોડથી વધઆરે ડોઝ વ્યવસ્થિત રીતે આપ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, એક વ્યક્તિના રજીસ્ટ્રેશન માટે પોતાની મોબાઈલ નંબર આપવાની જરૂર છે. તેની સાથે નામ, ઉંમર, લૈંગિક જાણકારી આપવાની હોય છે. સાથએ જ રસીકરણ સમયે કેન્દ્ર પર જઈને રસી લેવાની સુવિધા છે. ઓળખાણ માટે આઈડી કાર્ડ સાથે રાખવાનો વિકલ્પ આપવામા આવ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, એ ધ્યાન આપવું જોઈએ કે, કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ લાભાર્થીની રસીકરણનો પ્રથમ ડોઝ વખતે ઉપયોગમાં લેવાયેલો મોબાઈલ સાથે બીજો ડોઝ લેવો જોઈએ. એક જ લાભાર્થીને ટૈગ કરનારા પ્રથમ અને બીજો ડોઝનું વિવરણ તેમાં હોવું જોઈએ. જો આપ બીજો ડોઝ માટે અલગ નંબર આપો છો, તો મોટી સમસ્યા આવશએ અને તે આપોઆપો આપને પ્રથમ ડોઝ માટે વેરિફાઈડ કરશે. આ ઉપરાંત અલગ અલગ મોબાઈલ નંબર વાળા ઓળખાણ પત્ર પણ રાખવા નહીં.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ