બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / covid 19 maharashtra increased the concern of modi government
Bhushita
Last Updated: 07:39 AM, 10 May 2020
आज राज्य में 1165 नए #COVID19 मामले मिले हैं और 48 मौतें भी हुई हैं। राज्य में पॉजिटिव मामलों की कुल संख्या 20,228 हो गई है :महाराष्ट्र स्वास्थ्य विभाग pic.twitter.com/sjKnchpKUt
— ANI_HindiNews (@AHindinews) May 9, 2020
કોરોનાની મહામારીથી હાલ સુધીમાં દેશમાં 2000 લોકોના મોત નીપજ્યા છે અને સાથે જ 17847 લોકો સાજા થયા છે. ફક્ત મહારાષ્ટ્રમાં જ મૃત્યુઆંક 779નો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1165 નવા કેસ આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. 1165 નવા કેસમાં 722 કેસ મુંબઈના છે. જ્યારે 24 કલાકમાં 27 લોકોના મોત થવાના કારણે હાહાકાર મચ્યો છે. મુંબઈમાં કોરોના સંક્રમણના કુલ કેસ 12864 થયા છે. તો અહીં મોતનો આંક 489 પહોંચ્યો છે.
मुंबई, महाराष्ट्र में #COVID19 कंटेनमेंट जोन की संख्या बढ़कर 2646 हो गई है: बृहन्मुंबई नगर निगम
— ANI_HindiNews (@AHindinews) May 9, 2020
महाराष्ट्र के स्वास्थ्य विभाग के अनुसार, मुंबई में अब तक #COVID19 के 12864 मामले सामने आए हैं और 489 मौतें हुई हैं।
મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં સંક્રમણના કારણે 48 લોકોના મોત થયા છે જેમાં મુંબઈના 27, 9 પુનાના અને 8 નાસિક તો અકોલા, નાંદેડ અને અમરાવતીમાં 1-1 મોત થયા છે. શુક્રવારે ધારાવીમાં 5 લોકોના મોત થયા હતા અને કેટલાક દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્ર પોલીસ પણ થઈ અસરગ્રસ્ત
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર પોલીસ પણ કોરોનાથી સંક્રમિત થઈ ચૂકી છે. રાજ્યમાં 714 પોલીસ કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે. 61 પોલીસ કર્મી સાજા થયા છે. હજુ પણ 648 પોલીસ કર્મી પોઝિટિવ છે. કુલ 5 પોલીસ કર્મી કોરોના પોઝિટિવ હોવાના કારણે મૃત્યુ પામ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ