બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Hiren
Last Updated: 12:52 AM, 8 February 2020
ચીનમાં આ બિમારીથી અત્યાર સુધીમાં 636 લોકોના મોત થઇ ચૂક્યા છે અને 31 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત છે. રિસર્ચમાં જાણ થઇ છે કે કોરોનાના સ્ટ્રેન જીનોમ, પૈંગોલિનથી મળેલ જીનોમથી 99 ટકા મળ્યા છે. ચીનની વધુ પડતી સત્તાવાર ન્યૂઝ એજન્સી શિન્હુઆના અનુસાર રિસર્ચ અનુસાર પૈંગોલિન દ્વારા માણસોમાં આ બિમારી આવવાની સંભાવના સૌથી વધુ છે.
લાખોમાં વેચાય છે એક પૈંગોલિન
પૈંગોલિન દુનિયાનું પડવાળું એક માત્ર સ્તનધારી જીવ છે. એશિયાના કેટલાક દેશોમાં આને ખાવવા અને દવાઓમાં ઉપયોગ કરવામાં આવે છે. જાણકારોના અનુસાર વૈશ્વિક બજારમાં આની કિંમત દસથી બાર લાખ રૂપિયા છે જ્યારે ભારતમાં આની તસ્કરી દ્વારા 20થી 30 હજાર રૂપિયામાં વેચવામાં આવે છે.
પૈંગોલિન એશિયાનું સૌથુ વધુ તસ્કરી થનારું જીવ છે. આંતરરાષ્ટ્રીય કાયદાઓમાં આ જીવને સંરક્ષણ આપ્યું છે. આના માંસને ચીનમાં બહુ સ્વાદિષ્ટ માનવામાં આવે છે અને તેના શરીરના પડનો પરંપરાગત ઔષધિઓ બનાવવામાં ઉપયોગ થાય છે. લોકોને વિશ્વાસ છે કે આનાથી નપુંસકતા દૂર થાય છે. આ સિવાય આને અંધવિશ્વાસો સાથે પણ જોડીને જોવામાં આવે છે.
ચીનનો આર્થિક વિકાસ નહીં રોકાયઃ શી જિનપિંગ
ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકન સમકક્ષ ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું છે કે કોરોના વાયરસના કારણે ચીનના લાંબા ગાળાના આર્થિક વિકાસ પર કોઇ ફરક નહીં પડે. જિનપિંગે ટેલીફોન દ્વારા વાતચીતમાં તેને કહ્યું કે ચીનની અર્થવ્યવસ્થાનું સકારાત્મક ટ્રેડ લાંબા સમયથી નથી બદવલાયું.
ત્યારે જાપાનના કિનારે રોકાયેલ પ્રવાસીય વહાણોમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા 61 પર પહોંચી ગઇ છે. જેમાં 3700 પ્રવાસીઓ સવાર છે. યૂરોપના દેશોમાં આ બીમારીથી પીડિત લોકોની સંખ્યા હવે 31એ પહોંચી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ