બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Corona's effect on the functioning of the Ahmedabad court

ન્યાયપાલિકા / કોરોનાની અસર કોર્ટની કામગીરી પર....સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં આ લોકોને નો-એન્ટ્રી

Shyam

Last Updated: 11:39 PM, 20 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના વધતા કેસના કારણે સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં પક્ષકારોને 'નો એન્ટ્રી' કરી દેવાઈ છે. વકીલો, કોર્ટ સ્ટાફ સિવાયના વ્યક્તિઓને 'નો એન્ટ્રી'

  • અમદાવાદમાં કોરોના બેકાબૂ થતા કોર્ટ હરકતમાં
  • સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં પક્ષકારોને 'નો એન્ટ્રી'
  • વકીલો, કોર્ટ સ્ટાફ સિવાયના વ્યક્તિઓને 'નો એન્ટ્રી'

અમદાવાદમાં કોરોના બેકાબૂ થતા કોર્ટની કામગીરીને પણ અસર થઈ છે. સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં પક્ષકારોને 'નો એન્ટ્રી' કરી દેવાઈ છે. વકીલો, કોર્ટ સ્ટાફ સિવાયના વ્યક્તિઓને 'નો એન્ટ્રી' કરી દેવાયા છે. પક્ષકારોને કોર્ટની બહાર રહેવા સૂચના અપાઈ છે. કોરોના સંક્રમણ વધે નહીં તે માટે કોર્ટે નિર્ણય કર્યો છે. હાઈકોર્ટમાં કોરોનાના કેસ આવતા કોર્ટ એલર્ટ બની છે. 

અમદાવાદ સિવિલમાં બેડની વ્યવસ્થા વધારી

અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેને લઈને હવે તંત્ર પણ સજ્જ થઈ ગયું છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને પહોંચી વળવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. 1200 બેડની હોસ્પિટલમાં 900 જેટલા કોરોના બેડની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં સિવિલ હોસ્પિટલમાં 148 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ