બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / Corona rampant in Delhi-Mumbai, 364 doctors infected in Maharashtra
Mehul
Last Updated: 11:25 PM, 7 January 2022
દેશભરમાં કોરોનાના કેસમાં ફરીથી ઉછાળો જોવા મળ્યા છે. રાજધાની દિલ્હીમાં શુક્રવારે 17 હજારથી વધુ કેસ નોંધાયા,તો આર્થિક રાજધાની મુંબઈમાં પણ કોરોનાના કેસ 20 હજારને પાર કરી ગયા છે. દિલ્હી અને મહારાષ્ટ્ર આજની સ્થિતિએ દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત છે.
મુંબઈની વાત કરીએ તો શુક્રવારે કોરોનાના 20,917 નવા કેસ નોંધાયા છે.સાથે જ 8490 દર્દીઓ સાજા થયા છે. મુંબઈમાં શુક્રવારે કોરોનાથી 6 દર્દીઓના મોત નીપજ્યા છે. આ સિવાય 1395 દર્દીઓ હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મુમ્બીની હોસ્પીટલમાં 35 હજારથી વધુ દર્દીઓની પથારી તૈયાર કરવામાં આવી છે. જેમાંથી 6532 પથારી ઉપયોગમાં છે.
કોરોનાના કારણે મુંબઈની 123થી વધુ બિલ્ડીંગને સીલ કરી દેવાઈ છે અને અહિયાં અત્યારે 6 કન્ટેન્ટમેંટ ઝોન એક્ટીવ છે.બીજી તરફ સમગ્ર મહારાષ્ટ્રમાં 364 રેસીડેન્ટ તબીબ કોરોના સંક્રમિત થયા છે.
દિલ્હીમાં તુટ્યો 8 મહિનાનો રેકર્ડ
દિલ્હીમાં શુક્રવારે 17,335 કેસ નોંધાયા.ત્યાર પછી સંક્રમણનો દર 17.73 ટકા પર પહોચી ગયો. રાજધાનીમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કેસને લઈને દિલ્હીમાં છેલ્લા 8 મહિનાનો રેકર્ડ તુટ્યો છે. છેલ્લે ,ગત 8 મી મે પછી સૌથી વધુ નવા કેસ સામે આવ્યા છે.તો સંક્રમણનો દર પણ 8 મહિનામાં સૌથી વધુ છે. દિલ્હીમાં આજે સંક્રમણનો દર 11 મી મે પછી સૌથી વધુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ