બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Megha
Last Updated: 04:21 PM, 6 April 2023
આજના આ કારમી મોંઘવારીના યુગમાં દરેક વ્યક્તિ પોતાના તેમજ પરિવારના આરોગ્યનું ધ્યાન રાખે એ ખૂબ જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ વધારવી એ આપણા હાથમાં જ છે. આપણો ખોરાક જ ઈમ્યુનિટી સ્ટ્રોંગ કરતો હોય છે. આપણે ડાયટમાં કેટલીક એવી વસ્તુઓ પણ સામેલ કરી લઈએ, જે સિઝનલ બીમારીઓ જ નહીં, પરંતુ દરેક પ્રકારના ગંભીર રોગ સામે લડવાની પણ તાકાત આપે છે.
દાડમ
દાડમનું સેવન ખૂબ ફાયદાકારક છે. એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ વાઇરલ ગુણના કારણે તેને સુપરફૂડ માનવામાં આવે છે. તેનું સેવન ઇમ્યુનિટી વધારવાની સાથે-સાથે શરીરમાં લોહીની કમી થવા દેતું નથી.
નારંગીનો જ્યૂસ
નારંગીના જ્યૂસમાં વિટામિન-સી હોય છે, જે કોશિકાઓની રક્ષા અને પ્રતિરક્ષા તેના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. એક ગ્લાસ સંતરાંના જ્યૂસમાં ૧૦૦ ટકા વિટામિન-સી હોય છે, જે આરોગ્ય માટે ફાયદાકારક છે.
લસણ
લસણમાં એલિસિન નામનું તત્ત્વ રહેલું હોય છે, જે ઇમ્યુનિટી વધારવાની સાથે ફ્લૂ, તાવ, વાઇરલ ફીવર, શરદી તેમજ ખાંસીથી બચાવે છે.
ક્રેનબેરી
વિટામિન-સી અને પોલિફેનોલ્સથી ભરપૂર ક્રેનબેરી પણ ઇમ્યુન સિસ્ટમ વધારે છે. ક્રેનબેરીના જ્યૂસમાં મળી આવતાં ઘટક શરીરના સંક્રમણને ઘટાડે છે.
ટેટી
ટેટીમાં એક પ્રાકૃતિક એન્ટિઓક્સિડન્ટ હોય છે, તે શરીરમાં વિટામિન-એમાં પરિવર્તિત થઇ જાય છે. વિટામિન-એનું નિમ્ન સ્તર ઇમ્યુન સિસ્ટમ સાથે જોડાયેલું છે. તેથી તે ખાવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે.
દ્રાક્ષ
દ્રાક્ષમાં એન્ટિઓક્સિડન્ટ અને અન્ય પોલિફેનોલ હોય છે, તે આપણી કોશિકાઓના સ્વાસ્થ્ય અને ઇમ્યુન સિસ્ટમ પર સકારાત્મક અસર કરે છે, સાથે-સાથે દ્રાક્ષ એક હાઇડ્રેટિંગ ભોજન છે, તેમાં ૮૦ ટકાથી વધુ પાણી હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army