બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Corona case and Omicron case in Gujarat 21 february 2022

ઘટતો કોરોના / રાજ્યમાં 4464 એક્ટિવ કેસઃ 347 નવા કોરોના કેસ, 887 સાજા થયા, 6 દર્દીના મોત

Hiren

Last Updated: 08:30 PM, 21 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા કેસ 16 હજાર 51 કેસ નોંધાયા તો આજે ગુજરાતમાં માત્ર 347 કેસ પોઝિટિવ આવતા લોકો રાહતનો શ્વાસ લઇ રહ્યા છે.

  • રાજ્યમાં કોરોનાના નવા 347 નવા કેસ નોંધાયા
  • 887 દર્દી સાજા થયા, 6 દર્દીના મૃત્યુ થયા, 4464 એક્ટિવ કેસ
  • વડોદરામાં 3, જૂનાગઢમાં 2 અને અમદાવાદમાં 1 દર્દીનું મોત

રાજ્યમાં સતત કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 347 કેસ નોંધાયા છે અને 887 દર્દી સાજા થયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 4464 પર આવી પહોંચી છે. તો આજે 6 દર્દીના મૃત્યુ થયા છે. અત્યાર સુધી કોરોનાને કારણે કુલ 10902 દર્દીના મૃત્યુ થયા છે. કુલ 40 કોરોનાગ્રસ્ત દર્દીઓ હાલ વેન્ટિલેટર પર અને 4424 દર્દી સ્ટેબલ છે. કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1205543 પર પહોંચી છે. આજે રાજ્યમાં કુલ 160799 દર્દીઓનું રસીકરણ થયું છે. તો રિકવરી રેટ વધીને 98.74 ટકા પર પહોંચ્યો છે.

અમદાવાદ શહેરમાં 128, વડોદરા શહેરમાં 36, વડોદરા ગ્રામ્યમાં 23, બનાસકાંઠામાં 19, ગાંધીનગર શહેરમાં 16, રાજકોટ શહેરમાં 13, આણંદમાં 12, રાજકોટ ગ્રામ્યમાં 12, અરવલ્લીમાં 9, સુરત શહેરમાં 8, દાહોદમાં 7, ખેડામાં 7, મોરબીમાં 7, સુરત ગ્રામ્યમાં 7, પાટણમાં 5, તાપીમાં 5, અમદાવાદ ગ્રામ્યમાં 4, નવસારીમાં 4,  ભાવનગર ગ્રામ્યમાં 3, ભાવનગર શહેરમાં 3, સુરેન્દ્રનગરમાં 3, ભરૂચમાં 2, ગાંધીનગરમાં 2, ગીર સોમનાથમાં 2, કચ્છમાં 2, સાબરકાંઠામાં 2, અમરેલીમાં 1, છોટા ઉદેપુરમાં 1, જામનગર ગ્રામ્યમાં 1, મહેસાણામાં 1 અને વલસાડમાં 1 કેસ નોંધાયા છે.

બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર શહેર, જૂનાગઢ, મહીસાગર, નર્મદા, પંચમહાલ અને પોરબંદરમાં એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ