બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / cash at home then know this rule of the government
Bijal Vyas
Last Updated: 04:00 PM, 20 April 2023
દેશમાં ડિજિટલ લેણ-દેણ સતત વધી રહી છે. તેવામાં લોકો પોતાના ઘરમાં પણ કેશ રાખવાનું ઓછું કરી દીધું છે. પરંતુ જ્યારે ઇમરજન્સી આવે છે ત્યારે લોકોને અચાનક કેશની જરુર જ પડે છે. કારણ કે ઈમરજન્સીના સમયે લોકો સૌથી વધુ કેશ પર નિર્ભર હોય છે. એટલા માટે લોકો ઇમરજન્સીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ઘરે રોકડ રાખવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે ઘરમાં કેટલી રોકડ રાખી શકો છો? ઘરમાં રોકડ રાખવાની મર્યાદા શું છે? જો તમે મર્યાદા કરતા વધારે પૈસા ઘરમાં રાખશો તો શું થશે. અહીં તેના જ વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરીશું...
સરકારના નિયમો અનુસાર, ઘરમાં રોકડ રાખવાની કોઈ મર્યાદા નથી, પરંતુ તેના માટે તમારી પાસે જે પણ રોકડ છે તેનો સંપૂર્ણ હિસાબ હોવો જરૂરી છે. તે પૈસા તમારી પાસે ક્યાંથી આવ્યા અને તેની આવકનો સ્ત્રોત શું છે.
ટેક્સ સાથે જોડાયેલા પેપર જરુરી
જો તમારી પાસે રોકડમાં મોટી રકમ ઉપલબ્ધ છે, તો તમારે તેના પર ટેક્સ ચૂકવવો પડશે. આ સાથે, તમારી પાસે ટેક્સ પેમેન્ટ સંબંધિત તમામ ડોક્યુમેન્ટ હોવા જરુરી છે, જેથી તમે આવકવેરા વિભાગને તેમની રોકડ સંબંધિત પ્રશ્નોના જવાબ સરળતાથી આપી શકો.
જો આવકવેરા વિભાગ તમારા ઘર પર દરોડા પાડે છે અને મોટી રકમની રોકડ મળી આવે છે અને તમે તે રોકડ વિશે સાચી માહિતી આપી શકતા નથી, તો તમારે ભારે દંડ ભરવો પડી શકે છે. આ દંડ દરોડામાં જપ્ત કરાયેલી રકમના 137 ટકા સુધીનો હોઈ શકે છે.
આ છે ઘરમાં કેશ રાખવાના નિયમ
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir