બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / સ્પોર્ટસ / Extra / bouncer-virender-sehwag-reveled-the-secret-in-2011-wc-final-who-suggested-ms-dhoni-to-bat-upper-than-yuvraj-singh

NULL / સેહવાગે કર્યો ચોંકવનારો ખુલાસો WC2011માં આ ખેલાડીના કહેવાથી પાંચમાં ક્રમે આવ્યો માહી!

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

વિરેન્દ્ર સેહવાગ ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરને સતત 'ગોડ જી' કહે છે. આ વખતે સેહવાગે માસ્ટર બ્લાસ્ટરને 'રામ' બતાવ્યા જ્યારે પોતાને 'ગદાધારી' હનુમાજી ગણાવ્યા. જી હા વિરેન્દ્ર સેહવાગે સોશ્યલ મીડિયા પર એક ફોટો શૅર કરી જેમાં તે અને સચિન એકસાથે જોવા મળી રહ્યા છે.

વિરેન્દ્ર સેહવાગે આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો કેપ્શન લખ્યુ કે ''જ્યારે ભગવાન સાથે હોય તો તેમના ચરણોમાં બેસી જવું સારું છે.'' સાથે આ તસવીરમાં તેમણે સચિન તેંડુલકરને પણ ટેગ કર્યા છે. આ ફોટો એક ટૉક શો દરમિયાનની છે. 
 


તાજેતરમાં જ સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સેહવાગ ‘વૉટ ધ ડક શો’ઇન્ટવ્યૂ આપી રહ્યા હતા ત્યારે સેહવાગ અને તેંડુલકરે ઘણી વાતોના ખુલાસાઓ કર્યા હતા. 

આ શો દરમિયાન વિરેન્દ્ર સેહવાગે 2011ના વર્લ્ડ કપના ફાઇનલના અંગે ખુલાસો કરતા કહ્યુ કે ''આ મેચમાં યુવરાજ સિંહની પહેલા બેટિંગમાં જવાનો નિર્ણય ધોનીનો ખુદનો નહોતો તેને સચિન તેંડુલકરે આવું કરવા માટે સલાહ આપી હતી.''

સેહવાગ કહે છે કે ‘અમે સામ-સામે બેઠા હતા ત્યારે ધોની આવ્યો. આ સમયે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર બેટિંગ કરી રહ્યાં હતા. સચિને ધોનીને કહ્યું કે જો લેફ્ટી આઉટ થશે તો લેફ્ટી જશે અને રાઈટી આઉટ થશે તો રાઈટી. થોડી વારમાં કોહલી આઉટ થયો અને ધોની બેટિંગ માટે ગયો. એટલે યુવરાજ સિંહ નંબર-5 પર બેટિંગ માટે ન ગયો તે વધારે રન બનાવતો હોવા છતા પણ. આ સચિનનો જ આઈડિયા હતો. સચિન ક્યારેય સીધો મેસેજ નહોતો આપતો પણ તે દિવસે તેણે આપ્યો.’

ઉલ્લેખનીય છે કે ધોનીનો પાંચમા ક્રમે રમવાનો નિર્ણય માસ્ટરસ્ટ્રોક સાબિત થયો અને તેણે ભારત માટે મેચ વિનિંગ ઈનિંગ રમી. આ સચિનનો છેલ્લો વર્લ્ડકપ હતો અને ભારતે આ જીત તેના નામે કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ