બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / bjp amit shah called giriraj singh avoid making statements iftar party

રાજનીતિ / અમિત શાહે ભાજપના આ મંત્રીને ફોન કરી ખખડાવ્યા, આપી ચેતાવણી

vtvAdmin

Last Updated: 07:59 PM, 4 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહમંત્રી અમિત શાહે ઇફ્તાર પાર્ટીને લઇને કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહ દ્વારા કરવામાં આવેલ ટીપ્પણી મામલે નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમને શિખામણ આપતા કહ્યું હતું કે,  આ પ્રકારની ફરિયાદ ન આવવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે, રમઝાન ચાલી રહ્યો છે ત્યારે બિહારમાં રાજનીતિક દળો દ્વારા ઇફ્તાર પાર્ટી આપવામાં આવી રહી છે. જેને લઇને ભાજપના મંત્રી ગિરિરાજ સિંહે ટ્વીટ કરી હતી. જો કે, આ મામલે મળતી વિગત મુજબ અમિત શાહે મંત્રીનો ક્લાસ લીધો હતો.

અમિત શાહે મંત્રીનો લીધો ક્લાસ

સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહમંત્રી અમિત શાહે ગિરિરાજ સિંહને આ પ્રકારના નિવેદનો તથા સલાહ ન આપવાની સૂચના આપી હતી સાથે જ ભવિષ્યમાં પણ આ પ્રકારની ફરિયાદ ન આવે તેનું ધ્યાન રાખવાનું કહ્યું હતું.

 

આ પહેલા, રામવિલાસ પાસવાનના દિકરા અને જમુઇના સાંસદ ચિરાગ પાસવાને ગિરિરાજ સિંહને જવાબ આપતા કહ્યું હતું કે, લોક જનશક્તિ પાર્ટીની સ્થાપનાથી જ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસનો મૂળ મંત્ર સાથે જોડાયેલ છે. મને ખુશી છે કે, આ મૂળમંત્રને આદરણીય નરેન્દ્ર મોદીજી પણ અનુસરી રહ્યા છે. તહેવાર મનાવવાથી સમાજમાં સમરતા આવે છે. આ પ્રકારના પ્રશ્નો ભારતની પરંપરા પર સવાલ ઉઠાવે છે. 

શું હતો મામલો

આપને જણાવી દઇએ કે, આજરોજ એક ટ્વીટ કર્યું હતું જેમાં બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમાર અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન પણ અન્ય નેતાઓ સાથે ઇફ્તાર પાર્ટી કરતા હોય તેવી તસવીર મુકી હતી અને લખ્યું હતું કે, આ પ્રકારના ફળાહારનો કાર્યક્રમ નવરાત્રિ પર પણ કરવો જોઇએ.  

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ