બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / bjp amit shah called giriraj singh avoid making statements iftar party
vtvAdmin
Last Updated: 07:59 PM, 4 June 2019
ઉલ્લેખનીય છે કે, રમઝાન ચાલી રહ્યો છે ત્યારે બિહારમાં રાજનીતિક દળો દ્વારા ઇફ્તાર પાર્ટી આપવામાં આવી રહી છે. જેને લઇને ભાજપના મંત્રી ગિરિરાજ સિંહે ટ્વીટ કરી હતી. જો કે, આ મામલે મળતી વિગત મુજબ અમિત શાહે મંત્રીનો ક્લાસ લીધો હતો.
અમિત શાહે મંત્રીનો લીધો ક્લાસ
BJP President Amit Shah has called and asked Union Minister Giriraj Singh to avoid making statements (Singh tweeted pictures & commented on Bihar CM Nitish Kumar and other leaders attending 'Iftar' parties) pic.twitter.com/Wgc5XzOba3
— ANI (@ANI) June 4, 2019
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહમંત્રી અમિત શાહે ગિરિરાજ સિંહને આ પ્રકારના નિવેદનો તથા સલાહ ન આપવાની સૂચના આપી હતી સાથે જ ભવિષ્યમાં પણ આ પ્રકારની ફરિયાદ ન આવે તેનું ધ્યાન રાખવાનું કહ્યું હતું.
लोक जनशक्ति पार्टी के स्थपाना से ही सबका साथ,सबका विकास,सबका विश्वास का मूल मंत्र पार्टी के आत्मा से जुड़ा हुआ है।मुझे खुशी है की इस मूल मंत्र को आदरणीय @narendramodi जी ने भी दोहराया है।त्योहार मनाने से समाज में समरस्ता आती है।इस तरह के प्रश्न भारत की परम्परा पर उँगलिया उठाते है https://t.co/PcStDbJjcF
— Chirag Paswan (@ichiragpaswan) June 4, 2019
આ પહેલા, રામવિલાસ પાસવાનના દિકરા અને જમુઇના સાંસદ ચિરાગ પાસવાને ગિરિરાજ સિંહને જવાબ આપતા કહ્યું હતું કે, લોક જનશક્તિ પાર્ટીની સ્થાપનાથી જ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસનો મૂળ મંત્ર સાથે જોડાયેલ છે. મને ખુશી છે કે, આ મૂળમંત્રને આદરણીય નરેન્દ્ર મોદીજી પણ અનુસરી રહ્યા છે. તહેવાર મનાવવાથી સમાજમાં સમરતા આવે છે. આ પ્રકારના પ્રશ્નો ભારતની પરંપરા પર સવાલ ઉઠાવે છે.
શું હતો મામલો
कितनी खूबसूरत तस्वीर होती जब इतनी ही चाहत से नवरात्रि पे फलाहार का आयोजन करते और सुंदर सुदंर फ़ोटो आते??...अपने कर्म धर्म मे हम पिछड़ क्यों जाते और दिखावा में आगे रहते है??? pic.twitter.com/dy7s1UgBgy
— Shandilya Giriraj Singh (@girirajsinghbjp) June 4, 2019
આપને જણાવી દઇએ કે, આજરોજ એક ટ્વીટ કર્યું હતું જેમાં બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમાર અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન પણ અન્ય નેતાઓ સાથે ઇફ્તાર પાર્ટી કરતા હોય તેવી તસવીર મુકી હતી અને લખ્યું હતું કે, આ પ્રકારના ફળાહારનો કાર્યક્રમ નવરાત્રિ પર પણ કરવો જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ