બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / Big news for the pilgrims going to Char Dham the door of Badrinath Dham will be opened from this date
Arohi
Last Updated: 03:06 PM, 26 January 2023
વસંત પંચમીના અવસર પર બદ્રીનાથ ધામના કપાટ ખુલવાની તારીખની જાહેરાત થઈ ગઈ છે. ઉત્તરાખંડના ચાર ધામોમાંથી એક ભગવાન બદ્રી વિશાના કપાટ ખુલવાની તારીખ અને સમય નક્કી કરી લેવામાં આવ્યા છે. આ વર્ષે 27 એપ્રિલે સવારે 7.10 વાગ્યે ભગવાન બદ્રીનાથના કપાટ ખુલી જશે.
भगवान #बदरी_विशाल के कपाट इस वर्ष 27 अप्रैल को प्रात: 07:10 बजे श्रद्धालुओं के लिए खोल दिए जाएंगे।
— Shri Badarinath -Kedarnath Temple Committee #BKTC (@BKTC_UK) January 26, 2023
बसंत_पंचमी के अवसर पर नरेंद्रनगर में आयोजित समारोह में कपाट खुलने की तिथि घोषित हुई।
इस अवसर पर राजपरिवार के सदस्यों के अलावा #BKTC अध्यक्ष श्री अजेंद्र अजय उपस्थित रहे। pic.twitter.com/mv9KWhmcvJ
વસંત પંચમીએ કરવામાં આવી જાહેરાત
શ્રીબદ્રીનાથ અને કેદારનાથ મંદિર સમિતિ દ્વારા આ સંબંધમાં જાણકારી વસંત પંચમી પર આપવામાં આવી છે. સમિતિની તરફથી ટ્વીટ કરી જણાવવામાં આવ્યું, "ભગવાન બદરી વિશાલના કપાટ આ વર્ષે 27 એપ્રિલે સાંજે 7:10 વાગ્યે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે.
વસંત પંચમીના અવસર પર નરેન્દ્રનગરમાં આયોજીત સમારોહમાં કપાટ ખુલવાની તિથિની જાહેરાત થઈ છે."
સમિતિએ આપી જાણકારી
સમિતિ દ્વારા જ્યારે સમયની જાહેરાત કરવામાં આવી તો તે સમયે રાજપરિવારના સદસ્યો ઉપરાંત શ્રીબદ્રીનાથ અને કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર ઉપસ્થિત રહ્યા.
સમિતિ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર વસંત પંચમીનો અવસર આ વખતે ભગવાન બદ્રી વિશાલના કપાટ ખેલવાનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું. સમિતિની તરફથી જણાવવામાં આવ્યું કે આ વર્ષે 27 એપ્રિલે સાંજે 7:10 વાગ્યે ગુરૂ પુષ્ય યોગમાં કપાટ તીર્થ યાત્રીઓ માટે ખોલવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir