બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
ParthB
Last Updated: 12:32 PM, 7 March 2022
અવાર નવાર વિવાદોમાં સપડાતી રાજકોટ PGVCLનો વધુ એક મોટો છબરડો સામે આવ્યો છે. જેમાં PGVCL એક ગ્રહાકને 1 BHK ફલેટની કિંમત જેટલુ લાઇટ બીલ' ફટકાર્યું હતું. જેને લઈને મકાનમાલિકને ધ્રાસકો પડ્યો હતો અને ચિંતિત થયા ગયા હતાં.
PGVCLએ 1 BHK ફ્લેટધારકને 10 લાખનું બીલ ફટકાર્યું
રાજકોટમાં PGVCLએ શહેરના રેસકોર્સ પાર્કમાં રહેતા જયંતિભાઇ વડોદરિયા કે જેઓ 1 BHK ફ્લેટમાં રહે છે તેમને પોતાના મકાનનું 10 લાખનું લાઇટ બીલ ફટકાર્યું હતું.મકાન માલિકે પોતાનું લાઈટબીલ જોતાની સાથે જ ધ્રાસકા સાથે ચિંતિત થઈ ગયા હતાં.બીજી તરફ ચિંતિત મકાન માલિકે આ અંગે PGVCLને ફરિયાદ કરી હતી.
PGVCLએ પોતાની ભૂલ સ્વીકારી ફરિયાદીને સુધારેલું બીલ મોકલ્યું
ફરિયાદના આધારે PGVCLના અધિકારીઓ ફરિયાદીના ઘરે આવીને સ્થળ મુલાકાત લીધી હતી.બાદમાં પોતાની ભૂલનો અહેસાસ થતા PGVCLના અધિકારીઓએ મકાન માલિકના જૂના લાઇટ બીલને રદ્દ કરીને નવું સુધારેલું લાઇટ બીલ મકાનમાલિકને પહોંચાડ્યુ હતું. ઉલ્લેખનીય છે કે PGVCLના કર્મીની માનવીય ભૂલના કારણે મધ્યમવર્ગીય પરિવાર થોડા સમય માટે મુશ્કેલીમાં મુકાઇ ગયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ