બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / benefits of drinking Turmeric Water on empty stomach
Vaidehi
Last Updated: 06:50 PM, 14 June 2023
ઘણાં લોકો પોતાના દિવસની શરૂઆત ચા કે કૉફી પીવાથી કરતાં હોય છે. ચા સ્વાસ્થ્યને નુક્સાન પહોંચાડી શકે છે. તેની જગ્યાએ જો હળદરવાળું પાણી પીવામાં આવે તો તમારા શરીર માટે તે લાભદાયી સાબિત થઈ શકે છે કારણકે હળદરનાં અનેક ફાયદાઓ હોય છે.
ઈમ્યૂનિટી
હળદરમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે રોગપ્રતિકારક ક્ષમતાઓમાં ભરપૂર વધારો કરે છે. રોજ સવારે હળદરવાળું પાણી પીવું જોઈએ.
વજન ઘટાડવામાં મદદરૂપ
હળદરમાં મેટાબોલિઝમને બૂસ્ટ કરીને વજન ઘટાડવા માટે ઉત્તમ ઉપાય માનવામાં આવે છે. રોજ સવારે ખાલી પેટ હળદરવાળા પાણીનું સેવન કરવાથી અસર દેખાઈ શકે છે.
પાચન
ખાલી પેટે હળદરવાળું પાણી પીવાથી પાચન સાથે સંકળાયેલી સમસ્યાઓ દૂર થાય છે. ગેસ, અપચો વગેરે જેવી અનેક સમસ્યાઓથી બચવા માટે આ ઉપાય કરવો જોઈએ.
કેન્સર
હળદરવાળા પાણીનાં સેવનથી કેન્સર જેવી ઘાતકી બીમારીનો ખતરો પણ ટળી જાય છે.
સ્કીન માટે ઉત્તમ
હળદર લોહીમાંથી ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે જેના લીધએ સ્કીન સાથે સંકળાયેલી સમસ્યાઓ દૂર થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army