બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ધર્મ / Extra / astrology-according-to-five-solutions-to-wealthy-creation-your-desires-will-be-completed

NULL / જ્યોતિષશાસ્ત્ર મુજબ ધનવાન બનાવના પાંચ ઉપાય તમારી ઈચ્છા થશે પૂર્ણ

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

પૈસાએ દરેક માણસની પહેલી જરૂરિયાત છે. જ્યાં જાઓ ત્યારે બધો વહેવાર પૈસાથી જ સચવાય છે. ઘણી જગ્યાએ ઉપદેશો આપવામાં આવેછે કે ઘનની લાલચ ન રાખવી જોઈએ હા જરૂર વધારે પડતી લાલચ આપણને ક્યારેક હેરાન કરી મુકતી હોય છે પરંતુ જીવન નિર્વાહ માટે આ પહેલી જરૂર બધાને હોય છે.

બધા પૈસા કમાવા માટે બધું કરતા હોય છે જેમ કે નોકરી બિઝનેસ વગેરે... પરંતુ છતાં ઘણા લોકોને પૈસાની હેરાનગતિ વેઠવી પડે છે. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને ધનનો કારક ગ્રહ માનવામાં આવે છે. ગુરુના શુભ પ્રભાવથી વ્યક્તિને ધન ધર્મ જ્ઞાન અને માન-સન્માનની પ્રાપ્તિ થાય છે. વૈવાહિક જીવનના સુખ માટે પણ ગુરુને જવાબદાર માનવામાં આવે છે.



જે માટે જ ગુરુની કૃપાદ્રષ્ટિ દરેક જાતક માટે જરૂરી છે. પરંતુ ક્યારેક ગુરુ કોઈ રાશિને અનુકૂળ ના પણ હોય. આવી સ્થિતીમાં તમને જ્યોતિષશાસ્ત્ર મદદરૂપ થઈ શકે છે અને તમને આ દુવિધામાંથી બહાર લાવી શકે છે.

આ પાંચ કામ એવા છે જેને કરવાથી ગુરુની કૃપા તમારા પર વરસતી રહેશે. આ ઉપાય ગુરુવારે કરવાથી વિશેષ ફળ આપે છે.

– જ્યોતિષશાસ્ત્રમાં જણાવાયું છે કે ગુરુવારે ઘીનો દીવો કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને કેળા ગોળ-દાળીયા ચણાનો લોટ અને ખાંડનો ભોગ ધરાવવો. પૂજા કરી પ્રસાદ લોકોમાં વહેંચી દેવો.

– નવા કામની શરૂઆત ગુરુવારે કરવી. ખાસ કરીને એ કામ કે જેનાથી ધનલાભ થવાનો હોય તે કામની શરૂઆત ગુરુવારે કરવી. ધર્મ-કર્મ અને ખાસ કરીને સોનાની ખરીદી આ દિવસે કરવી.

– ગુરુવારે હળદર અથવા કેસરનું તિલક કરવું.

– કેળાના ઝાડની પૂજા કરવી અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો.

– ગુરુવારે પીળા રંગના કપડા પહેરવા.

આ પાંચ કાર્ય કરવાથી ગુરુની કૃપા તમારા પર વરસતી રહેશે અને તમે બધી જગ્યાએ સફળતાને પામશો. આ ઉપરાંત તમારા માતા-પિતાની કાળજી રાખો એમની ઈચ્છા તમે પુરી કરશો તો તમારી ઈચ્છા સો ટકા પૂર્ણ થશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ