બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Premal
Last Updated: 07:19 PM, 19 March 2022
આખરે જીવનમાં દુર્ઘટના કેમ થાય છે?
જ્યોતિષ કહે છે કે ઘટના દુર્ઘટનાઓ કુંડળીમાં ગ્રહોના યોગ અને યુતિ પર નિર્ભર કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં વારંવાર થતી દુર્ઘટનાઓના સંદર્ભમાં ગ્રહોની સ્થિતિને લઇને ઘણા પ્રકારના અભ્યાસ કરવામાં આવ્યાં છે. જ્યોતિષ કહે છે કે ચર લગ્ન અને ચર રાશિઓ (મેષ, કર્ક, તુલા અને મકર રાશિ ચર રાશિ કહેવાય છે)માં જન્મેલા જાતકોની સાથે વારંવાર દુર્ઘટના થવાની સંભાવનાઓ હોય છે.
બીજા ભાવમાં રાહુ-મંગળની યુતિ
જે જાતકોના લગ્ન અથવા કુંડળીના બીજા ભાવમાં રાહુ-મંગળની યુતિ હોય. એવા જાતકોની સાથે સતત દુર્ઘટના થતી રહે છે. એવા જાતકોને ઘર બેઠા અથવા સૂતા સૂતા પણ ઈજા થાય તો કોઈ મોટી વાત નથી. તમે જોયુ હશે કે અમુક લોકો હંમેશા હાલતા-ચાલતા ઈજાનો શિકાર થાય છે. આ ચર લગ્નના જાતક હોઇ શકે છે.
લગ્ન ભાવમાં શનિ બેઠેલો હોય તો પણ જાતકને ઈજા થવાની શક્યતા પ્રબળ રહે છે.
લગ્નમાં ગરમ મિજાજનો મંગળ બેઠેલો હોય તો પણ જાતકને વધુ ઈજા થાય છે. આવા લોકોને માથામાં વધુ ઈજા થાય છે.
કુંડળીના પાંચમા ભાવમાં શનિ-સુર્ય અથવા શનિ-મંગળની યુતિ થતા જાતકોની સાથે મારામારી, વિવાદ અથવા મારપીટની ઘટનાઓ વધુ થાય છે.
ઉપાય
દુર્ઘટનાઓ રોકી શકાતી નથી. પરંતુ તેની શક્યતાઓને ફરજીયાત ઘટાડી શકાય છે.
લોખંડ અથવા તાંબાની અંગૂઠીમાં મૂન સ્ટોન પહેરવાથી દુર્ઘટનાઓના યોગને નિવારી શકાય છે.
તાંબાની અંગૂઠીમાં લાલ મૂંગા પહેરવાથી મંગળનો ક્રોધ ઓછો થાય છે અને અકસ્માત પણ ઘટી જાય છે.
ચાંદીની વીંટીમાં મોતી પહેરવાથી પણ દુર્ઘટનાની આશંકાને ઘટાડી શકાય છે.
ચર લગ્નના જાતકોએ મહામૃત્યુંજય જાપ કરવો જોઈએ. તે તેમના માટે પ્રભાવશાળી હોય છે. તેનાથી ગરમ સ્વભાવવાળા ગ્રહો શાંત થાય છે. દુર્ઘટનાના સંયોગ આપોઆપ ઘટી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army