બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ચૂંટણી 2019 / arun-jaitley-slams-opposition-rahul-gandhi-nationalism-lok-sabha-elections

નિવેદન / 'મોદી 'ના' હોત તો વિપક્ષના 90% ભાષણ ખત્મ થઇ જતા': અરૂણ જેટલી

vtvAdmin

Last Updated: 12:04 PM, 8 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

લોકસભા ચૂંટણી 2019ની જંગ વચ્ચે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સામસામે છે. વિરોધી પાર્ટી સતત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઇને નિશાનો સાધી રહી છે, તો બીજી તરફ ભાજપ પણ કોંગ્રેસ પર નિશાનો સાધવા માટે કોઇ કસર બાકી નથી રાખી રહી. વિત્ત મંત્રી  અરૂણ જેટલીએ નિવદેન  આપ્યુ કે, ''જો નરેન્દ્ર મોદીને હટાવવામાં આવ્યો તો વિપક્ષી પાર્ટીમાં 90% ભાષણ ખત્મ થઇ જશે.'' આ સિવાય અરૂણ જેટલીએ કોંગ્રેસની ન્યાય યોજનાને જનતાને ગુમરાહ કરતી બતાવી.

એક ઇન્ટરવ્યૂમાં વિત્ત મંત્રી અરૂણ જેટલીએ કહ્યુ કે, ''ચૂંટણી પહેલા ફોકસ નેતા પર જ હોય છે. પછી તે 1998-99ની ચૂંટણી હોય કે પછી ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધીના સમયની ચૂંટણી. તેમણે કહ્યુ કે, આ ચૂંટણીમાં મોદીની નામે લડવામાં આવી રહી છે અને મોદી પર જ જનમત સંગ્રહની જેમ છે.''
 


તેમણે કહ્યુ કે, ''દેશમાં એક એવો પરિવાર છે જેણે લાગે છે કે માત્ર તેઓ જ દેશ પર રાજ કરી શકે છે અને તે કોઇ બીજાને સત્તા પર નથી જોઇ શકતા.'' અરૂણ જેટલીએ કહ્યુ કે, ''સંસદની પ્રક્રિયા દરમિયાન યૂપીએ ચેયરપર્સન સોનિયા ગાંધી પેપર ફાડી રહ્યા હતા, જ્યારે હું રાફેલના મુદ્દા પર વાત કરી રહ્યો હતો. આ સિવાય રાહુલ ગાંધી પાર્લામેન્ટના ચેમ્બરમાં સાંસદોની સાથે સેલ્ફી ક્લિક કરી રહ્યા હતા.''

વિપક્ષ પર નિશાનો સાધતા કહ્યુ કે, ''આપણે એક મુદ્દાની સાથે ચૂંટણીમાં આગળ વધી રહ્યા છીએ, જેમાં અર્થવ્યવસ્થા, વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષા મહત્વની છે. જો વિપક્ષને જોવામાં આવે તો તે માત્ર ખિચડી છે, જે બે મહિના સુધી પણ નહી રહે, ત્યાં કોઇ વિચારધારા નથી.''

 


અરૂણ જેટલીએ કહ્યુ કે, ''કોઇ પણ ચૂંટણી એક જ મુદ્દા માટે ના લડી શકાય, આજે રાષ્ટ્રીય સુરક્ષા પણ મહત્વનો મુદ્દો છે. ફારૂક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તી જેવા નેતાઓ જે નિવદેન આપી રહ્યા છે, તે પણ ચૂંટણીના મુદ્દા છે.'' તેમણે કહ્યુ કે, ''ભાજપ પણ આ મુદ્દા પર ચૂપ નહી રહે, તેણે મુદ્દો ચોક્કસથી બનાવશે.''
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ