બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Arohi
Last Updated: 02:43 PM, 7 April 2023
આંધ્ર પ્રદેશના પૂર્વ CM કિરણ કુમાર રેડ્ડીએ આજે BJP જોઈન કરી લીધુ છે. આજના આ ઘટનાક્રમથી અમુક દિવસ પહેલા જ કોંગ્રેસના નેતા રહી ચુકેલા રેડ્ડીએ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખરગેને પત્ર લઈને પોતાનું રાજીનામું મોકલી દીધું હતું.
પાર્ટી જોઈન કર્યાના થોડા દિવસ બાદ જ બીજેપી હેડક્વાર્ટરમાં પ્રેસને સંબંધોતિ કરતી વખતે કિરણે જણાવ્યું, કોંગ્રેસ લોકો સુધી નથી પહોંચી રહી અને હાઈકમાન્ડના ખોટા નિર્ણયોના કારણે પાર્ટી અલગ અલગ રાજ્યોમાં તૂટી રહી છે. આ એક રાજ્યની વાત નથી લગભગ દરેક રાજ્યોમાં જ આવી સ્થિતિ છે.
#WATCH | "I had never imagined that I'll have to leave Congress...There is a saying- 'My king is very intelligent, he doesn't think on his own, doesn't listens to anyone's advice', "says former Congress leader Kiran Kumar Reddy on joining BJP in Delhi. pic.twitter.com/8s43F09WxK
— ANI (@ANI) April 7, 2023
BJP જોઈન કરવાના સવાલ પર શું બોલ્યા કિરણ?
પ્રેસને સંબોધિત કરતા કિરણે કહ્યું, હું કોંગ્રેસ માટે કહેવા માંગું છું કે કોંગ્રેસ પાર્ટી લોકોના મતને નથી સમજી શકતી. કોંગ્રેસ પાર્ટી વિશ્લેષણ નથી કરી રહી અને પોતાની ભૂલોને સુધારી પણ નથી રહી.
પાર્ટી વિચારે છે કે તે જ સાચી છે અને દેશની જનતા સહિત બાકી બધા ખોટા છે. આ વિચારધારાના કારણે મેં પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે. તેમના માટે એક જુની કહેવત છે કે મારા રાજા ખૂબ જ બુદ્ધિશાળી છે તે પોતે વિચારતો નથી અને કોઈની સલાહ પણ નથી માનતો. તમને બધાને ખબર પડી ગઈ હશે કે હું શું કહેવા માંગુ છું.
#WATCH | Kiran Kumar Reddy, who served as the CM of united Andhra Pradesh, joins Bharatiya Janata Party in Delhi pic.twitter.com/WrlGjG5Uwr
— ANI (@ANI) April 7, 2023
આ પહેલા પણ આપી ચુક્યા છે રાજીનામુ
જોકે આ પહેલી વખત ન હતું કે જ્યારે કિરણ કુમારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે. તેના પહેલા પણ તેમણે 2014માં તત્કાલીન યુપીએ સરકારના આંધ્ર પ્રદેશને વિભાજીત કરવા અને તેલંગાણાને અલગ કરવાના નિર્ણયના વિરોધમાં કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ હતું.
તેમણે રાજીનામાના તરત બાદ તેમની પોતાની પાર્ટી "જય સમૈક્ય આંધ્ર" બનાવી હતી. પરંતુ 2014ની ચૂંટણીમાં પાર્ટી સારૂ પ્રદર્શન ન કરી શકી અને બાકીના વર્ષોમાં રેડ્ડીએ ફરીથી કોંગ્રેસ જોઈન કરી લીધું. જોકે આજે તેમણે ઓફિશ્યલ રીતે બીજેપી જોઈન કરી લીધુ છે. આવનાર દિવસોમાં એ જોવું રસપ્રદ રહેશે કે બીજેપી તેમને કઈ ભુમિકા આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા